SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૫ અમૃત જ્યોતિ” મહાભાષ્ય “દ્રવ્ય - હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું.” ભાવ -શુદ્ધ ચૈતન્યમાત્ર નિર્વિકલ્પ દેણ છું.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૯, હાથનોંધ, ૨-૭ “સકલ ગણિપિટકનું સાર જેણે લંડ્યું તેહને પણ પરમ સાર એહ જ કહ્યું; ઓઘ નિર્યુક્તિમાં એહ વિણ નવિ મિટે, દુઃખ સવિ વચન એ પ્રથમ અંગે ઘટે.” - શ્રી યશોવિજયજી કૃત સાડા ત્રગા.સ્ત. શુદ્ધનયાત્મિકા આત્માનુભૂતિ એ જ જ્ઞાનાનુભૂતિ છે એમ ઉત્થાનિકા કળશમાં સૂચવ્યા પ્રમાણે આ ગાથામાં - “જે આત્માને અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, અવિશેષ દેખે છે તે અપદેશ સૂત્રમધ્ય સર્વ જિનશાસન દેખે છે.” એમ કથન કર્યું છે. અર્થાત ઉપરમાં વિસ્તારથી વિવરી દેખાડ્યું તેમ - જલમાં કમલ દલની જેમ જે અબદ્ધસ્કૃષ્ટ છે, મૃત્તિકાની જેમ જે અનન્ય છે, સમુદ્રની જેમ જે નિયત છે, સુવર્ણની જેમ જે અવિશેષ છે, જલની જેમ જે અસંયુક્ત છે, એવા અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, શાનાનુભૂતિ જ આત્માનુભૂતિ નિયત, અવિશેષ અને અસંયુક્ત આત્માની જે આ અનુભૂતિ છે, તે નિશ્ચયથી સકલ જિનશાસનની અનુભૂતિ છે, કારણકે શ્રુતજ્ઞાનનું સ્વયં આત્મત્વ – આત્માપણું છે માટે. શ્રુતજ્ઞાનચ માત્મવત્ - શ્રુતજ્ઞાન એ પોતે જ આત્મા છે માટે. તેથી આ ગાથાના આશય પરમ ભાવવાહી અભુત રીતે સૂચવતા ઉત્થાનિકા કળશમાં કહ્યું હતું તેમ આત્માનુભૂતિ એ જ જ્ઞાનાનુભૂતિ છે. “તતો જ્ઞાનાનુભૂતિદેવાત્માનુભૂતિઃ !' ઉપરમાં સક્લ પરભાવના ને વિભાવના સ્પર્શલેશ વિનાનો, સહજ સ્વભાવ સ્વરૂપ, શુદ્ધ સ્વભાવભૂત એવો જે સહજાત્મસ્વરૂપ આત્માનો અનુભવ કહ્યો, તે જ સમસ્ત જિનશાસનનો અનુભવ છે. અર્થાત શુદ્ધ આત્માનો જેણે સ્વસંવેદનजे एगं जाणइ से सबं Or . આપા જા રૂપ અનુભવ કર્યો, તેણે સકલ જિનશાસનનો સંવેદનરૂપ અનુભવ કર્યો. તેણે સર્વ જાણ્યું જેણે શુદ્ધ આત્મા દીઠો, આત્મસાક્ષાત્કારપણે અનુભવ્યો, તેણે “અપદેશ સૂત્રમથ' સર્વ જિન શાસન દીઠું, સાક્ષાત્ અનુભવ્યું, અર્થાત્ જેનાથી અર્થ-તત્ત્વ અપદેશાય છે - વ્યવપદેશાય છે - કથાય છે, એવા શબ્દ ઋત-દ્રવ્ય શ્રતનું અને તેમાં જે એકસૂત્રની જેમ પરોવાયેલ છે એવા સૂત્ર-ભાવશ્રુતનું મધ્ય-રહસ્ય-અંતસ્તત્વ-પરમાર્થભૂત તત્ત્વ દીઠું, આત્મસાક્ષાત્કારપણે અનુભવ્યું. “આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું” - “જો તુ નાડું સળં નાડુ - એ જિનશાસનની પરમ તત્ત્વશ્રુતિ તેણે ચરિતાર્થ કરી. પરમ પાવન જિનશાસનના દિવ્ય અંગભૂત દ્વાદશાંગી - ચૌદ પૂર્વ આદિ સર્વ જિનાગમ-જિનપ્રવચન એ કેવલ એક શુદ્ધ આત્માનો લક્ષ કરાવવા માટે છે, એ સર્વ જિન સૂત્રમાં એકસૂત્રપણે (One thread one chain one link) કેવલ એક શુદ્ધ અને વિશેષના “આવિર્ભાવથી' - પ્રગટભાવથી અનુભવાઈ રહેલું જ્ઞાન, તહેવ - તે જ સામાન્ય વિવેનાજ - સામાન્યના “આવિર્ભાવથી' - પ્રગટભાવથી પણ. અતુર્થવૃદ્ધાનાં - અલુબ્ધ બુદ્ધોને, “અલુબ્ધ' નહિં લોભાયેલા અલોલુપ એવા “બુદ્ધોને' - જ્ઞાનીઓને યથા - જેમ લૈંધવલજ્યો - સૈધવ ખિલ્ય, સિંધાલૂણનો ગાંગડો સચદ્રવ્યસંથકાવ્યવર્ઝન - અન્ય દ્રવ્યના - પર દ્રવ્યના સંયોગના વ્યવચ્છેદથી’ - નિરાકરણથી જેવા જીવ - “કેવલ જ માત્ર જ એકલો જ મનુભૂથમાન: અનુભવવામાં આવતો નવાવેના સ્વતે - લવણપણે - મીઠાપશે સ્વદાય છે - સ્વાદમાં આવે છે. શાને લીધે ? સર્વતોપ તવાર સત્વાન્ - સર્વતઃ પણ - બધી બાજુથી પણ ‘એક’ - અદ્વિતીય - અદ્વૈત લવસરસપણાને લીધે. તથા - તેમ સાભાર - આત્મા પણ પરદ્રવ્યસંયોજાવ્યવર્ઝન્ટેન - પરદ્રવ્યના સંયોગના ‘વ્યવચ્છેદથી” - નિરાકરણથી દૈવત વ - ‘કેવલ જ' - માત્ર એકલો જ અનુભૂથમાનઃ - અનુભવવામાં આવતો જ્ઞાનત્વેન ફતે - જ્ઞાનપણે સ્વદાય છે - સ્વાદમાં આવે છે. શાને લીધે ? સર્વોચ્ચે વિજ્ઞાનનવાજૂ - સર્વતઃ પણ - બધી બાજુથી પણ ‘એક’ - અદ્વિતીય - અદ્વૈત વિજ્ઞાનઘનપણાને લીધે', સર્વ પ્રદેશે એક વિજ્ઞાન વિજ્ઞાન ને વિજ્ઞાનમયપણાને લીધે. || રૂતિ “આત્મતિ' ટીમ માત્મભાવના (કસ્તુત કથા) / lll ૧૮૭
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy