SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૪ આત્મખ્યાતિ' ટીકાર્થ નિશ્ચયે કરીને અબદ્ધસૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા આત્માની જે અનુભૂતિ તે શુદ્ઘનય છે, અને તે અનુભૂતિ તો આત્મા જ છે, એટલે આત્મા એક જ પ્રદ્યોતે છે. યથોદિત (જેવો કહ્યો તેવા) આત્માની અનુભૂતિ કેમ ? એમ જો પૂછો તો, બદ્ધસૃષ્ટત્વ આદિના અભૂતાર્થપણાને લીધે. તે આ પ્રકારે - (૧) જેમ જલ નિમગ્ન કમલપત્રનું જલ સ્પષ્ટપણું જલ સ્પષ્ટત્વ પર્યાયથી અનુભૂયમાનપણામાં (અનુભવાઈ રહ્યાંપણામાં) ભૂતાર્થ છતાં, એકાંતથી જલથી અસ્પર્શી એવા કમલ પત્ર સ્વભાવને આશ્રી અનુભૂયમાનપણામાં અભૂતાર્થ : (૨) અને જેમ મૃત્તિકાનું કરક કરી૨ - કર્કરી - ભૂતાર્થ છતાં, સર્વતઃ પણ અસ્ખલંતા એક કૃત્તિકા સ્વભાવને આશ્રી અનુભૂયમાનપણામાં અભૂતાર્થ : आत्मभावना કપાલ આદિ પર્યાયથી - તેમ આત્માનું બદ્ધસૃષ્ટપણું અનાદિ બદ્ધસૃષ્ટત્વ પર્યાયથી અનુભૂયમાનપણામાં ભૂતાર્થ છતાં, એકાંતથી પુદ્ગલથી અસ્પર્થ એવા આત્મ સ્વભાવને આશ્રી અનુભૂયમાનપણામાં - અભૂતાર્થ. ઉત્થાનિકા કળશમાં કહ્યું તેમ અત્રે શુદ્ઘનયનું સ્વરૂપ પ્રકાશ્યું છે - ૪: લવજીÚમનન્વર્ઝ નિયત વિશેષમસંયુવર્ત આત્માનં પતિ - જે અબદ્ધસૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ, અસંયુક્ત એવા આત્માને દેખે છે, તં શુદ્ઘનયં વિજ્ઞાની િ- તેને શુદ્ઘનય જાણ | તિ ગાથા ગાભમાવના ||૧૪|| તેમ આત્માનું નારકાદિ પર્યાયથી या खलु જે ખરેખર ! નિશ્ચયે કરીને - કહેવામાત્રપણે નહિ પણ ખરેખરા તથારૂપ આત્મભાવ પણે અવન્દ્વ દૃષ્ટસ્થાનન્યસ્થ નિયતસ્યા વિશેષસ્વાતંયુક્તસ્ય વાભનો - ‘અબદ્ધ સૃષ્ટ' - નહિં બંધાયેલા - સ્પર્શાયેલા ‘અનન્ય' – જ્યાં અન્ય છે નહિં એવા, ‘નિયત’ - નિત્ય વ્યવસ્થિત, ‘અવિશેષ’, જ્યાં વિશેષ છે નહિં એવા અને ‘અસંયુક્ત' - સંયુક્ત છે નહિં એવા આત્માની અનુભૂતિ ‘અનુભૂતિ’ - અનુભવનતા, સંવેદના, સ શુદ્ઘનય: - તે શુદ્ધ નય છે, સાત્વનુમૂતિરાનૈવ - અને તે અનુભૂતિ આત્મા જ છે, રૂતિ ગાê વ પ્રથોતતે - એમ આત્મા ‘એક જ' – અદ્વિતીય જ અદ્વૈત જ ‘પ્રદ્યોતે છે’ - પ્રકૃષ્ટપણે ઘોતે છે - પ્રકાશે છે. જ્યં યથોવિતસ્યાભનોનુભૂતિિિત્ત ચેત્ - યથોદિત’ - જેવો કહ્યો તેવા આત્માની અનુભૂતિ કેવી રીતે ? એમ પૂછો તો વજ્રસૃત્વારીનામમૂતાર્થવાત્ - બદ્ધ સ્પષ્ટપણું આદિના અભૂતાર્થપણાને લીધે. તાત્તિ - જુઓ ! આ પ્રકારે - यथा खलु ૧૭૩ અનુભૂયમાનપણામાં અન્યત્વ ભૂતાર્થ છતાં, સર્વતઃ પણ અસ્ખલંતા એક કૃત્તિકા સ્વભાવને આશ્રી અનુભૂયમાનપણામાં અભૂતાર્થ છે. જેમ ખરેખર ! સ્ફુટપણે વિસિનીપત્રસ્વ સનિતનિમનસ્ય - જલ નિમગ્ન કમલિનીપત્રનું. સહિત સ્વષ્ટત્વવચિળાનુમૂયમાનતાયાં - જલ સ્પષ્ટત્વ પર્યાયથી ‘અનુભૂયમાન પણામાં' - અનુભવન કરાતી વેળાએ - સતિન स्पृष्टत्व જલ સૃષ્ટ પણું ભૂતાર્થવિ ‘ભૂતાર્થ’ સત્યાર્થ છતાં, હ્રાંતત: સન્નિનાદૃશ્ય દ્વિસિનીપત્રસ્વમાવમુપેસ્થાનુ મૂવમાનતાયામ્ - એકાંતથી જલથી અસ્પૃશ્ય - નહિં સ્પર્શવા યોગ્ય કમલિનીપત્ર સ્વભાવ પ્રત્યે જઈને – આશ્રીને ‘અનુભૂયમાન પણામાં' - અનુભવાઈ રહ્યાપણામાં - અમૂતાર્થ - ‘અભૂતાર્થ’ - અસત્યાર્થ છે, તથા - તેમ ગાભનો - આત્માનું - ઝનાવિવશ્વધૃત્વવચિળાનુકૂયમાનતામાં અનાદિ બસૃષ્ટત્વ પર્યાયથી “અનુભૂયમાન -
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy