SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે પૂર્વરંગઃ સમયસાર ગાથા-૨ આ નિશ્ચયે કરીને - જ્યારે પણ જ્યારે (૧) સકલ ભાવોના સ્વભાવના ભાસનમાં (૧) અનાદિ અવિદ્યા કંદલીના મૂલ કંદરૂપ સમર્થ એવી વિદ્યાની સમુત્પાદક વિવેક મોહની અનુવૃત્તિતંત્રતાએ કરીને શિ-શક્તિ જ્યોતિના ઉદ્દગમન થકી સમસ્ત પરદ્રવ્યથી સ્વભાવમાં નિયત વૃત્તિ રૂપ આત્મતત્ત્વથી પ્રશ્રુત થઈ, પ્રય્યત થઈ, (૨) દેશિ-શક્તિ સ્વભાવમાં નિયત વૃત્તિરૂપ (૨) પરદ્રવ્ય પ્રત્યથી મોહ-રાગ-દ્વેષાદિ ભાવોની આત્મતત્ત્વ સાથે એકત્વગતપણે વર્તે છે, સાથે એકત્વગત પણે વર્તે છે, ત્યારે દર્શન-જ્ઞાનચારિત્રમાં સ્થિતપણાને લીધે પુગલકર્મ પ્રદેશમાં સ્થિતપણાને લીધે સ્વને એકપણે યુગપતુ જાણતો અને જતો પરને એકપણે યુગપતુ જાણતો અને જતો “પર સ્વ સમય” એમ પ્રતીતાય છે. સમય” એમ પ્રતીતાય છે. આમ ફુટપણે સમયનું સૈવિધ્ય (દ્વિવિધપણું) ઉદ્ધાવે છે (ઉદામપણે દોડે છે.) મારા અમૃત જ્યોતિ' મહાભાષ્ય “પર સમય જાણ્યા વિના સ્વ સમય' જાણ્યા છે એમ કહી શકાય નહિ. “પદ્રવ્ય જાણ્યા વિના સ્વદ્રવ્ય જાણ્યું એમ કહી શકાય નહીં.” શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૪૦, ૨૮૪ શુદ્ધાતમ અનુભવ સદા, તે સ્વ સમય વિલાસ રે; પરવડી છાંયડી જ્યાં પડે, તે પર સમય નિવાસ રે... ધરમ પરમ અરનાથનો.” - શ્રી આનંદઘનજી પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ આ ગાળામાં સ્વસમય-પરસમયનું સ્વરૂપ પ્રકાશ્ય છે અને તેનું અપૂર્વ વ્યાખ્યાન કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અત્રે પ્રથમ “સમય”ની તત્ત્વ સર્વ સમર્પક સર્વકષ તાત્વિક વ્યાખ્યા કરી, તેના સ્વસમય-પરસમય એ બે પ્રકારનું સાંગોપાંગ સર્વાંગસુંદર હૃદયંગમ સ્વરૂપ પ્રદર્શિત કર્યું છે. આમ અત્રે મુખ્ય ત્રણ મુદ્દા છે : (૧) સમય, (૨) સ્વસમય, (૩) પરસમય. તેનો અનુક્રમે વિચાર કરીએ. ૧. સમય અત્રે - “વોય નીવો નામ સ્વાર્થ સ સમય:' - જે ‘આ’ - પ્રત્યક્ષ અહંપ્રત્યયથી અંતરમાં અનુભવાઈ રહેલો “જીવ' નામનો પદાર્થ' - પદ અર્થ-સ્વરૂપથી કદી ચલાયમાન ન થાય આ “જીવ' પદાર્થ તે સમય ઃ એવો સ્થિર સ્થિતિ રૂપ અર્થ, દ્રવ્ય, વાસ્તવિક વસ્તુ તે “સમય” છે. શાથી ? વ્યુત્પત્તિ અર્થ “એકપણે એકીસાથે જાણે છે અને જાય છે. એવી નિરુક્તિ પરથી” - “સમયત છત્વેન યુITSત્રાનાતિ અતિ રેતિ નિરુક્તઃ !' અર્થાતુ (સમયત = સમૂયતે) સમ્ - એકપણે એકી સાથે મતે - જાણે છે અને જાય છે - ગમન કરે છે. એમ નિરુક્તિ-વ્યુત્પતિ છે માટે. મય્ = ધાતુના જાણવું અને જવું એમ બે અર્થ થાય છે, એટલે જાણવારૂપ અયન-ગમન અને એક પર્યાયથી બીજ પર્યાય પ્રત્યે જવા રૂપ-પરિણામવા રૂપ અયન-ગમન જ્યાં એકપણે એકીસાથે થાય છે, જાણવું અને જવું - પરિણમવું જ્યાં જુદા નથી - એક છે, જાણવું એ
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy