SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૨ अयं खलु यदा યા વ - सकलभावस्वभावभासनसमर्थविद्या नाद्यविद्याकंदलीमूलकंदायमान - समुत्पादकविवेकज्योतिरूद्गमनात् मोहानुवृतितंत्रतया समस्तपरद्रव्यात् प्रच्युत्य दृशिज्ञप्तिस्वभावनियतवृत्तिरूपादात्मतत्त्वात्प्रच्युत्य दृशिज्ञप्तिस्वभावनियतवृत्तिरूपा परद्रव्यप्रत्यय - त्मतत्त्वैकत्वगतत्वेन वर्तते मोहरागद्वेषादिभावैकत्वगतत्वेन वर्तते તવા तदा दर्शनज्ञानचारित्रस्थितत्वात् पुद्गलकर्मप्रदेशस्थितत्वात् स्वमेकत्वेन युगपजानन् गच्छंश्च परमेकत्वेन युगपज्जानन् गच्छंश्च स्वसमय इति । परसमय इति प्रतीयते । एवं किल समयस्य द्वैविध्यमुद्धावति ।।२।। નિત્યમેવ રામાન સ્વમાવે ગવતિમાનતા - નિત્યે જ પરિણામાત્મક સ્વભાવમાં અવતિષ્ઠમાનપણાને લીધે અવસ્થિત હોઈ રહ્યાપણાને લીધે, નિત્યે જ - સદાય પરિણામ પામ્યા કરે એવા પરિણામાત્મક સ્વભાવમાં અવસ્થિતપણું' - “અવ' - જેમ છે તેમ વસ્તુ મર્યાદાપણે ‘સ્થિતપણું” - સ્થિતિ કરવાપણું છે તેને લીધે. (૨) નિત્યોકિતવિશ૬ કૃશિજ્ઞપ્તિોતિ “નિત્યોદિત' - સદોદિત “વિશદ - નિર્મલ-સ્પષ્ટ “શિ-શમિ' - દેખવા જાણવા રૂપ જ્યોતિ એવો - એવો શાને લીધે ? ચૈતન્યસ્વરૂપવતુ - ચૈતન્યસ્વરૂપ પણાને લીધે (૩) ૩ઘોતમાનદ્રવ્યત્વ: - ઉદ્યોતમાન-પ્રકાશમાન છે દ્રવ્યત્વ-દ્રવ્યપણું જેનું એવો. એવો શાને લીધે ? અનંતધમffપઢાઘર્મિત્વત્ - અનંત ધર્મમાં અધિરૂઢ એક ધર્મિપણાને લીધે. (૪) વસંત ગુણપર્યાયઃ - ઉત્સગિત ગુણ પર્યાયવાળો, “ઉત્સગિત' - ઉત્કંગમાં - ખોળામાં બેસાડેલ છે. ગુણ-પર્યાય જેણે એવો, એવો શાને લીધે ? હમામ પ્રવૃત્તિ વિચિત્રમાવસ્વભાવવા - ક્રમ-અક્રમ પ્રવૃત્તિવાળા (પાઠાંતર : પ્રવૃત્તિ) વિચિત્ર ભાવ સ્વભાવપણાને લીધે, ક્રમથી - અનુક્રમે અને અક્રમથી - એકી સાથે યુગપતુ પ્રવૃત્તિ છે, જેની એવા વિચિત્ર-નાના પ્રકારના ભાવરૂપ સ્વભાવપણાને લીધે. (૫) ૩પાત્ત વૈવસ્વરૂપ: - વૈશ્વરૂપ્ય ઉપાર કરેલો એવો એકરૂપ, “વૈશ્વરૂપ્ય” - વિશ્વરૂપપણું ઉપાર-ઉપગૃહીત (Subsidiarily attained) કર્યું છે, જેણે એવો એકરૂપ. એવો શાને લીધે ? પરવારીવમાસનસમર્થત્યાત્ - સ્વ-પર આકારના અવભાસનના - જેમ છે તેમ પ્રકાશનના સમર્થપણાને લીધે. (૬) નાવાશથમ વિકાનપુત્રાખ્યો મિત્રોડયંતં - આકાશ, ધર્મ, અધર્મ, કાળ અને પુદ્ગલથી અત્યંત સર્વથા ભિન્ન એવો. એવો શાને લીધે ? પ્રતિવિશિથવITદviતિથિતિવર્તનનિમિત્તવિવાભાવાત્ સાધારણવિદૂપતસદુખાવાઇ - પ્રતિવિશિષ્ટ અવગાહ-ગતિ-સ્થિતિ વર્તના નિમિત્તપણાના અને રૂપિપણાના અભાવને લીધે અને અસાધારણ એવા ચિકૂપતા સ્વભાવના સદ્ભાવને લીધે. (ગ) “પ્રતિવિશિષ્ટ' - પ્રત્યેકના વિશિષ્ટ - ખાસ ખાસ એવા અવકાશ રૂપ અવગાહના નિમિત્તપણાનો, ગમન કરવા રૂપ ગતિના નિમિત્તપણાનો, સ્થિર રહેવારૂપ સ્થિતિના નિમિત્તપણાનો, પરિવર્તન પામવા રૂપ વર્તનાના નિમિત્તપણાનો અને મૂર્તપણા રૂ૫ રૂપિપણાનો અભાવ છે તેને લીધે, (વ) અને અન્ય દ્રવ્યને સાધારણ-સામાન્ય નહિ એવા અસાધારણ-અસામાન્ય ચિદ્રુપતા સ્વભાવનો સભાવ-હોવાપણું છે તેને લીધે, આ જીવ પદાર્થ અનુક્રમે આકાશથી, ધર્મથી, અધર્મથી, કાળથી અને પુદ્ગલથી અત્યંત-સર્વથા ભિન્ન-જૂદો-પૃથક છે અને આવો હોઈ, ‘ટંક' -ટાંકણાથી “ઉત્કીર્ણ” - કોતરી કાઢેલ અક્ષર જેવો જેમ છે તેમ અક્ષર અવસ્થિત ચિત્ સ્વભાવવાળો છે અને એવો પણ શાને લીધે ? અત્યંતમનંતદ્રવ્યસંગ િરૂપપ્રીવનાત્ - અત્યંતપણે અનંત દ્રવ્યના “સંકરમાં - સેળભેળ રૂપ શંભુ મેળામાં - સંમિશ્રણમાં પણ સ્વરૂપથી અપ્રચ્યવનને લીધે - અભ્રષ્ટપણાને લીધે. આવો સદ્, ચિતુ, દ્રવ્ય, ગુણ પર્યાયવંત, સ્વ-પર પ્રકાશક, સર્વ અન્ય દ્રવ્યથી અત્યંત ભિન્ન, ટૂંકોત્કીર્ણ ચિસ્વભાવી જીવ' નામનો પદાર્થ જે વ્યુત્પત્તિથી ‘સમય’ કહેવાય છે, તે “સ્વ સમય’ અને ‘પર સમય’ એમ બે વિભાગમાં વિભક્ત થાય છે. તે આ પ્રકારેમાં હતુ - ‘આ’ - જીવ નિશ્ચય કરીને, મેન્ટેન યુISજ્ઞાનનું સમય: ત - “સ્વને' - પોતાને - આત્માને ૪૧
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy