SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્દર્શન સમુધ્રુવ ભાગ – ૨, જોશ – શ્ ભેદો થાય છે. આ રીતે (ક્રિયાવાદિના ૧૮૦, અક્રિયાવાદિના ૮૪, અજ્ઞાનવાદિઓના ૬૭, વૈયિકોના ૩૨ ભેદો થવાથી) કુલ ૩૬૩ ૫રદર્શનોના ભેદો થાય છે. ३५ અથવા લોકના સ્વરૂપના વિષયમાં અનેકવાદિઓ અનેકપ્રકારે પ્રરૂપણા કરે છે. તે આ પ્રમાણે છે - કેટલાક લોકો (નારીશ્વર અર્થાત્ મહેશ્વરથી જગતની ઉત્પત્તિ કહે છે. બીજા કેટલાક સોમ અને અગ્નિથી જગતની ઉત્પત્તિ માને છે. વૈશેષિકો દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય, આ છ પદાર્થસ્વરૂપ જગતને માને છે. કોઈ જગતની ઉત્પત્તિ કાશ્યપથી માને છે. કોઈ જગતને દક્ષપ્રજાપતિકૃત કહે છે. કેટલાક બ્રહ્માદિ ત્રિમૂર્તિથી જગતની ઉત્પત્તિ માને છે. (કેટલાક લોકો એક જ પ્રકારની મૂર્તિને વિષ્ણુ, મહાદેવ અને બ્રહ્મા એમ ત્રણ પ્રકારની માને છે. તેમાં મહાદેવ જગતના બીજ છે, વિષ્ણુ જગતના કર્તા છે, બ્રહ્મા ક્રિયા છે.) વૈષ્ણવો(૧૧) આ જગતને વિષ્ણુમય માને છે. (પુરાણને માનનારા) (૧૨)પૌરાણિકો માને છે કે વિષ્ણુની નાભિમાંથી ઉદ્ભવેલ કમળમાંથી પેદા થયેલા બ્રહ્માદ્વારા જે માતાઓ ઉત્પન્ન થાય છે, તે માતાઓમાંથી આ જગત ઉત્પન્ન થાય છે. પૌરાણિકોમાં કેટલાક એમ માને છે કે (બ્રહ્માએ જગત (૮) પૂ. આ. ભ. હરિભદ્રસૂરિજી કૃત લોકતત્ત્વનિર્ણયમાં ઉપરોક્તમતોનો સંગ્રહ કરેલો છે. તે આ પ્રમાણે છે. નારીશ્વરનું ઋષિત્ જેવિત્સોમાગ્નિસંમયં ો। દ્રવ્યાતિપવિત્ત્વ, નાàતત્ જેવિવિત્તિ || ૪રૂ || ગાથાર્થ સુગમ છે. (૯) ઇન્તિ હ્રાશ્યપીય, વિત્સર્વ મનુષ્યાર્થ । યક્ષપ્રષ્નાપતીય, ત્રેત્કોવયં વિવિન્તિ || ૪૬ ।। કેટલાકલોકો જગતને મનુષ્યની આદિવાળું (અર્થાત્ પ્રથમ મનુષ્ય ઉત્પન્ન થયો, ત્યારબાદ અનુક્રમે બીજાજીવો ઉત્પન્ન થયા એમ) માને છે. શેષ સુગમ છે (૧૦) ચિત્રાદુર્ભૂતિન્નિધા તેવા હરિ: શિવો બ્રહ્મા | શંખુ વીનં નાત:, ર્તા વિષ્ણુ: વિા વ્રહ્મા || ૪૬ || ગાથાર્થ સુગમ છે. (૧૧) નન્હે વિષ્ણુ: સ્થ, વિષ્ણુ, રાજાશે વિષ્ણુમાર્જિન । વિષ્ણુમાš હોળે, નાસ્તિ વિવિવેળવમ્ || ્9|| સર્વતઃ पाणिपादान्तं सर्वतोऽक्षिशिरोमुखं । सर्वतः श्रुतिमान् लोके, सर्वमाश्रित्य तिष्ठति ।। ५२ ।। उर्ध्वगूलमधः शाख-गश्वत्थं પ્રાદુરવ્યયં | ઇન્દ્રાંતિ યસ્ય પત્રાળ, યસ્તં વેતિ હૈં વૈવિત્, ।।રૂ।। વિષ્ણુમતવાળા કહે છે કે જળમાં વિષ્ણુ, સ્થલમાં વિષ્ણુ અને આકાશમાં વિષ્ણુ છે. આમ સર્વજગત વિષ્ણુમય છે. જેના સર્વત્ર હાથ છે, સર્વત્ર જેના નેત્ર, મસ્તક, મુખ અને કાન છે અને સર્વપદાર્થોમાં જે આશ્રયક૨ી ૨હેલા છે, એવું વિષ્ણુમય આ જગત છે. વળી મહાત્માઓ બ્રહ્મને ઉ૫૨ મૂલ અને નીચે શાખાવાળા અવિનાશીપીપળાતુલ્ય કહે છે. (વૃક્ષરૂપ પીપળામાં તો મૂલ નીચે, શાખા ઉપર અને વિનાશી હોય છે તેનાથી વિપરીત સ્વભાવવાળા બ્રહ્મ છે.) તે બ્રહ્મરૂપ પીપળાના પાંદડા વેદમંત્ર છે. તેવા બ્રહ્મને જે જાણે છે તે વેદજાણનાર - સર્વ પદાર્થને જાણનાર કહેવાય છે. તે વેદને જાણનાર છે તે જગતને જાણનાર કહેવાય છે. (૧૨) પૌરાણિકોની માન્યતા : તસ્મિન્નેવાર્ણવીમૂર્ત, નથ્થાવરગંગમે નામરનરે ચૈવ પ્રનોર્રાક્ષસે ।। ૧૪ ।। વ્હેવ ં गह्वरीभूते, महाभूतविवर्जिते । अचिंत्यात्मा विभुस्तत्र, शयानस्तप्यते तपः ।। ५५ ।। तत्र तस्य शयानस्य, नाभौ पद्मं विनिर्गतम् । तरुणार्कमंडलनिभं हृद्यं कांचनकर्णिकम् ।। ५६ ।। तस्मिंश्च पद्मे भगवान्, दंडकमंडलुयज्ञोप
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy