SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - १३, नैयायिक दर्शन તે વિરુદ્ધ કહેવાય છે. જેમકે દ્ર: નિત્ય વાર્થત્યાત, અહીં કાર્યત્વ હેતુ વિપક્ષ એવા ઘટાદિમાં રહે છે અને સપક્ષ એવા આકાશમાં રહેતો નથી. આથી કાર્યત્વ હેતુ વિરુદ્ધ છે. પણ ઉપરોક્ત ઈશ્વરની સિદ્ધ માટે આપેલા અનુમાનમાં કાર્યત્વ હેતુ વિરુદ્ધ નથી. કારણકે તે વિપક્ષ એવા આકાશમાં રહેતો નથી. પક્ષત્રિયવૃતિનૈત્તિવ : અર્થાત્ જે હેતુ પક્ષ, વિપક્ષ અને સપક્ષ ત્રણેમાં રહેતો હોય તે અનૈકાન્તિક કહેવાય છે. જેમકે શત્ર: નિત્ય: પ્રમેયત્વતા અહીં પ્રમેયત્વ હેતુ પક્ષ=શબ્દમાં, સપક્ષ=ઘટમાં, વિપક્ષ=આકાશમાં રહે છે. તેથી અર્નકાન્તિક છે. પણ ઉપરોક્ત ઈશ્વરસિદ્ધિ માટે પ્રયુક્તઅનુમાન પ્રયોગમાં ‘વાર્યત્વ’ હેતુ વિપક્ષ આકાશમાં રહેતો નથી. માટે વાર્યત્વ હેતુ અનૈકાન્તિક નથી.) વળી વાર્યત્વ હેતુ કાલાત્યયાદિષ્ટ (કે જેનું બીજું નામ બાધિત છે, તે) પણ નથી. કારણ કે પ્રત્યક્ષ અને આગમથી અખાધ્યપણે સાધ્યધર્મ બુદ્ધિમપૂર્વકત્વના ધર્મીએવા પૃથ્વી આદિ વિષયમાં વાર્યત્વ હેતુ વિદ્યમાન છે. (કહેવાનો આશય એ છે કે પ્રત્યક્ષથી પૃથ્વી આદિ કાર્યતરીકે પ્રતીત થાય છે. (અને તેના કર્તા તરીકે આપણા જેવાનો સંભવ નથી. તેથી તેના કર્તા તરીકે નિત્યજ્ઞાનવાળાઈશ્વર સિદ્ધ થાય છે.) અને પૃથ્વી આદિ કાર્યતરીકે અને તેના કર્તાતરીકે નિત્યજ્ઞાનવાળા ઈશ્વર આગમમાં જણાવેલ છે. આથી પ્રત્યક્ષ અને આગમથી ધર્મિ એવા પૃથ્વી આદિમાં કાર્યત્વ હેતુ રહેતો હોવાથી કાર્યત્વ હેતુ કાલાત્યયાદિષ્ટ પણ નથી.) વળી વાર્યત્વ હેતુ પ્રકરણસમ પણ નથી. કારણ કે બુદ્ધિમપૂર્વકત્વાભાવને સિદ્ધ કરનાર બીજા અનુમાનનો અભાવ છે. (કહેવાનો આશય એ છે કે જેમ શબ્દો નિત્ય: શ્રાવળત્િત-આ અનુમાનના “શ્રાવપત્વિ' હેતુના સાધ્ય=નિત્યત્વના અભાવ અનિત્યત્વનો સાધક બીજોહેતુ વકૃતત્વ છે. જેમ કે બ્રોડનિત્ય: સૃdછત્વાન્ ! આથી શ્રાવપત્નિ દેતુ પ્રકરણસમ બને છે. પરંતુ ઉપરોક્ત ઈશ્વરની જગત્કતૃત્વની સિદ્ધિ માટેના અનુમાનમાં વાર્યત્વ હેતુ પ્રકરણસમ બનતો નથી. કારણકે પૃથ્વી આદિકાર્યમાં બુદ્ધિમપૂર્વકત્વાભાવને સિદ્ધ કરનાર બીજો કોઈ હેતુ વિદ્યમાન નથી. આથી “હાર્યત્વ' હેત પ્રકરણસમ પણ નથી.) પૂર્વપક્ષ જગતમાં કોઈપણ કાર્ય શરીરસહિતના વ્યક્તિદ્વારા થતું જોવા મળે છે. અને ઈશ્વર તો મુક્ત આત્માની જેમ અશરીરિ છે. તો ઈશ્વર જગતના સર્જક અને નાશક કેવી રીતે સંભવે ? (અર્થાત્ પૂબરસુધારવિનઝરમરાવ રવિ વૃદ્ધિમજૂર્વષ્ઠ, શાર્વત્થાત્ આ અનુમાનમાં હેતુ કાર્યત્વ' ના સાધ્ય બુદ્ધિમપૂર્વકત્વના અભાવને સાધનાર મુમૂધરસુથાવર-નિઝરમર ઝરાવિ ન વૃદ્ધિપૂર્વઢ (ગર્થાત્ થર: વિધાતા ન મતિ), અશરીરત્વીત્, નિવૃતાત્મવત્ ! આ પ્રતિ
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy