SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫ ગાથા-૧ - ટાળ-૧૫ અવતરણિકા - હિવઈ આગલી ઢાલું જ્ઞાનાધિકાર દઢ કરાઈ છઈ, દષ્ટાંતે કરીને – અવતરણિયાર્થઃ હવે આગલી ઢાળમાં દાંતથી જ્ઞાનઅધિકાર દઢ કરે છે – ભાવાર્થ : હવે ઢાળ-૧૫માં ક્રિયાઅધિકાર અને જ્ઞાનઅધિકારમાં જ્ઞાનઅધિકાર જ મુખ્ય છે તે દઢ કરવા અર્થે દૃષ્ટાંત બતાવે છે; કેમ કે સંયમની સર્વ ક્રિયાઓ મોહના સ્પર્શ વગરના જ્ઞાનની નિષ્પત્તિ દ્વારા જ મોક્ષનું કારણ છે, તેથી જ્ઞાનઅધિકાર જ યોગમાર્ગમાં પ્રધાન અંગ છે. ગ્રંથકારશ્રીએ સ્યાદ્વાદના પારમાર્થિક બોધ અર્થે જ પ્રસ્તુત ગ્રંથની રચના કરેલ છે, તેવો નિર્ણય કરવા અર્થે કહે છે – ગાથા : નાણ સહિત જે આ મુનિવરા, કિરિયાવંત મહંતો રે; તે મૃગપતિ જિમ પાખરિઆ, તેહના ગુણનો ન અંતો રે. શ્રી જિનશાસન સેવિઈ. આંકણી. II૧૫/૧૫ ગાથાર્થ - જ્ઞાનથી યુક્ત જે મુનિવરા દિયાવંત છે તે મહંત છે. જેમ મૃગપતિ પાખરીયા (તે મહાપરાક્રમી) છે, તેના ગુણનો અંત નથી=ઘણા ગુણો છે. શ્રી જિનશાસન સેવીએ. ll૧૫/૧૫ ટબો : જ્ઞાન સહિત જે મુનિવર-સાધ, ચારિત્રિયા-ક્રિયાપાત્ર છે. મહંત-તે મોટા ચિત્તના ધણી થઈ તે મૃગપતિ જિમ-સિહ અને પાખરિયા-તે જિન-મહા પરાક્રમી હોય, તેહના ગુણનો અંત નથી, પરમાર્થ-બહુ ગુણના ભાજન થઈ. તેહની પ્રશંસા કહી ન જાય, એ પરમાર્થ. એહવા જ્ઞાનારાધક સુસાધુ જેહમાં છઈ, એહવું-શી જિનશાસન સેવીઈ, ભક્તિભાવપૂર્વક આવિર્ય. ૧૫/૧
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy