SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૧) ગાથા-૪ ટબાર્થ : એ યોગમાં દ્રવ્યાનુયોગના વિચારરૂપ જ્ઞાનયોગમાં, જો અસંગસેવારૂપ રંગ લાગે અને સમુદાયમાં જ્ઞાનાભ્યાસ કરતાં કદાચ આધાકમદિ દોષ લાગે=એવાં સંયોગોમાં ભિક્ષાના આધાકમદિ દોષો સેવવા પડે, તોપણ ચારિત્રનો ભંગ થતો નથી. “ભાવશુદ્ધિ બળવાન છે. એ કારણથી ચારિત્રનો ભંગ થતો નથી તે પ્રમાણે અન્વય છે.” એમ પંચકલ્પભાષ્યમાં કહ્યું છે અને સદ્ગુરુ પાસે મેં સાંભળ્યું છે. આથી જ દ્રવ્યાનુયોગમાં રત એવાં પુતિને આધાકમદિ દોષથી ચારિત્ર મલિન થતું નથી આથી જ, કથ્થાકધ્યનો અનેકાંત શાસ્ત્રમાં કહ્યો છે. તે સાક્ષી પાઠનો અર્થ આ પ્રમાણે છે. “મહીડારું નંતિ=સાધાર્માદ્રિ મુનનિતં=જેઓ આધાકર્માદિ વાપરે છે, /મને સમુ=અમચે સ્વ =તેઓ પરસ્પર સ્વકર્મ દ્વારા=આહારની ભુજન ક્રિયા દ્વારા, સતિત્તે વિયાળક્ના=પત્નિતા વિનાનીયા="લેપાયેલા"જાણવા, પુણો વી -પુનત્તે 7િ=પુનઃ વા મનુપત્તિતા રૂતિ (વિનાનીયા)=અથવા વળી, “નહીં લેપાયેલા” એ પ્રમાણે જાણવા. 1ર-પ-૮) “ઈહિં રોહિં હા૯િuતામ્યમ્ દ્વાખ્યામ્ પાનામ્યા—આ બે સ્થાનો વડે એકાંત બંને સ્થાનો સ્વીકારવા વડે, વવદારો ને વિન્ન વ્યવહાર: ન વિદ્યતે–વ્યવહાર વિદ્યમાન નથી શુદ્ધ સંયમને અનુકૂળ ઉચિત વ્યવહાર વિદ્યમાન નથી, પર્ણદં રોહિં હિંગતાગા ગા થાનમ્યા—આ બંને સ્થાનો વડે=એકાંતે સ્વીકારાયેલા આધાકર્મનું ગ્રહણ અને અગ્રહણરૂપી બંને સ્થાનો વડે, ૩યાર તુ ના=શ્મનાવાર નુ જ્ઞાયતે અનાચાર જાણાવો.” iાર-પ-૯ (બીજા આગમ “સૂત્રકૃતાંગના પાંચમા અધ્યાયના શ્લોક-૮ અને ૯) “ક્રિશ્વિછુટું વન્ચે કાંઈક શુદ્ધ કલ્થ, મળ્યું સ્થા=અકલ્પ થાય, અસ્થમfપ=અકથ્ય પણ, વ્યમ્ સ્થા–કલ્થ થાય. શુદ્ધ કથ્ય એવી કઈ વસ્તુઓ અકલ્થ થાય ? અને અકથ્ય પણ કલ્થ થાય તે બતાવે છે. પિંડ=પિંડ=સાધુનો આહાર, વ્યા=શય્યા=સાધુની વસતિ, વસ્ત્ર પાત્ર મૌષધું છેષનાદ્ય વા=વસ્ત્ર, પાત્ર, ઔષધ અથવા ભેષજાદિ II૧૪પા. પૂર્વમાં સાધુને આશ્રયીને પિંડાદિ કલ્ય અકથ્ય થાય અને અકથ્ય કપ્ય થાય તેમ કહ્યું તે કથનને સ્પષ્ટ કરતાં કહે છે – , ત્નિ, પુરુષમવDામુપયોગશુદ્ધિપરિમાન્ પ્રસમીક્ષ્યદેશ, કાળ, પુરુષ, અવસ્થા, ઉપયોગની શુદ્ધિ અને પરિણામને જોઈને ફર્ચ મતિ=કષ્ણુ થાય, વત્તાત્ ચમ્ ન =એકાંતે કચ્છ (સાધુને) કલ્પતું નથી.” II૧૪૬u (પ્રશમરતિ શ્લોક-૧૪પ-૧૪૬) ૧/૪ ભાવાર્થ : જે સાધુ નવાં નવાં શાસ્ત્રોના અભ્યાસથી દ્રવ્યાનુયોગ ભણીને દ્રવ્યાનુયોગના વિચારરૂપ જ્ઞાનયોગમાં રત છે, તેઓનું ચિત્ત સર્વજ્ઞએ કહેલા પદાર્થોથી અત્યંત વાસિત હોવાને કારણે દ્રવ્યાનુયોગની મર્યાદાથી
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy