SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ २५८९ ૨૭/૨ ० संयमजीवनसाफल्यविचार: एतादृशलोकोत्तरसौभाग्य-पञ्चाचारविशुद्धिबलेन स्वभूमिकौचित्यतः आत्मश्रेयो-जैनसङ्घरक्षा प -प्रवचनप्रभावनादिसत्कर्मकरणद्वारा मानवभव-संयमजीवनादिसाफल्यं सम्पाद्यमिति प्रेर्यतेऽत्र। ततश्च .... નક્ઝરી-મરજ-મ સંગો -વિમોય-તુq-HOUTો રોહિયા નિ T દત્તિ ના દોફ સિદ્ધિ ક્ાા” | (प.स.६४) इति दिगम्बरीये प्राचीने पञ्चसङ्ग्रहे व्यावर्णिता सिद्धिगतिश्च न दुर्लभेत्यवधेयम् म T૧૭/૧ સિદ્ધિગતિની નવ વિશેષતા છે. | (HI.) આવા લોકોત્તર સૌભાગ્યના અને પંચાચારશુદ્ધિના બળથી આપણે આપણી ભૂમિકા મુજબ સ આત્મકલ્યાણ, સંઘરક્ષા, શાસનપ્રભાવના વગેરે સત્કાર્ય કરીને માનવભવને સફળ બનાવીએ તેવી પવિત્ર છે પ્રેરણા આ શ્લોક કરે છે. તેના લીધે દિગંબરીય પ્રાચીન પંચસંગ્રહમાં વર્ણવેલી સિદ્ધિગતિ દુર્લભ નથી વા રહેતી. આ વાત ખાસ ખ્યાલમાં રાખવી. ત્યાં જણાવેલ છે કે “(૧) જન્મ, (૨) ઘડપણ, (૩) મોત, (૪) ભય, (૫) સંયોગ, (૬) વિયોગ, (૭) દુઃખ, (૮) સંજ્ઞા તથા (૯) રોગાદિ જ્યાં નથી હોતા શું તે સિદ્ધિગતિ હોય છે.” (૧૭૧) લખી રાખો ડાયરીમાં....૪ • વાસના નામ-રૂપ અને આકારની ભિખારણ છે. ઉપાસના તો અનામી, અરૂપી, નિરાકાર, સ્વરૂપની પૂજારણ છે. • વાસના રાતોની રાત ઉજાગરા કરે છે. ઉપાસના દિન-રાત આત્મજાગરણ કરે છે. • સાધના કર્મને સુધારે છે. દા.ત. વરદત્ત-ગુણમંજરી. ઉપાસના કષાયને સુધારે છે. દા.ત.હરિભદ્રસૂરિ. કેવળ સાધનાનું ફળ ટેમ્પરરી છે. દા.ત. નવ વાસુદેવ. ઉપાસનાનું ફળ પરમેનન્ટ છે. દા.ત. શેલકના શિષ્ય પંથક મુનિ. 1. નાતિ-નર-મરણ-માનિ સંયોગ-વિયો-ટુ-સંજ્ઞાદ રોહિશ્ન ચર્ચા ન મવત્તિ સા મવતિ સિદ્ધિતિઃ ||
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy