SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ४/१० , विभिन्ननयदृष्ट्या अप्रमत्तता-मैत्र्यादिभावोपबृंहणम् 0 ४७७ સારવી (મ.પૂ.૧૨/૧૦/H.૪૬૬ પૃ.૧૬૪, સૂ..ર/૧/99, સ.ત.9/૩૬, ૩/૬૬, વિ.સા.મા.મત્ત.કૃ.૨૨રૂર, તા.સિ.૧/રૂ9, ચા..ન.૭/રરૂ, પ્ર.વ.પૃ.93, વ.પ્રા.ઝ..M.TI.9૪/મા.9/9.9૮૬, .સા.99૧) તૃતીયમરૂપે ચાદઃિरत्नाकराऽऽप्तमीमांसाऽष्टसहस्री-स्याद्वादमञ्जरी-नयोपदेश-नयचक्रसार-सप्तभङ्गीमीमांसा-षड्द्रव्यविचार -जैनस्याद्वादमुक्तावली-सप्तभङ्गीतरङ्गिणी-पञ्चास्तिकाय-प्रवचनसारवृत्तिपरिशिष्ट-तत्त्वार्थराजवार्त्तिक प -तत्त्वार्थश्लोकवार्तिक-कार्तिकेयानुप्रेक्षावृत्ति-ब्रह्मसूत्रशाङ्करभाष्य-ब्रह्मसूत्रभास्करभाष्यादौ (स्या.२ ४/१८+७/५३, H.મી. .સા.9/9૪, ચા.મ.રરૂ, નયો.શ્નો.૬, ..સ.પૃ.9રૂ૭, સ..પૃ., દ્ર.પૃ.૩૦, નૈ.મુ.ર/૧૧૧, સ.ત.કૃ.૨, T ૫.1.9૪, પ્ર.સ.પરિ પૃ.૪૬૪, તારા.વા.૨/૬ પૃ.૨૪ વા.પૂ., ત.શ્નો.વા.૨/૬/પૃ.૨૨૮, T. IT. - ૨૨૪+રૂ99, સ ब्र.सू.२/२/३३ शा.भा. + भा.भा.) च चतुर्थभङ्गरूपेण उपलब्धेरित्यवधेयम् अनेकशास्त्रार्थसन्दर्भपरायणैः। । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – पर्यायार्थिकनयाभिप्रायं प्रधानीकृत्य ‘अस्मदीयशुद्धगुण-पर्याया । अस्मद्भिन्नाः' इति विमृश्य उत्पन्नशुद्धगुण-पर्यायानुच्छेदकृते अनुत्पन्नशुद्धगुण-पर्यायसमुत्पादकृते च क सावधानतया अस्माभिः सम्यग् यतितव्यम् । एवं प्रमादवशपरित्यक्तपरिशुद्धगुण-पर्यायान् प्राणिनो र्णि विलोक्य द्रव्यार्थिकनयाभिप्रायं प्रधानीकृत्य 'तदीयध्रुवात्माऽभिन्नशुद्धगुण-पर्यायाः तिरोभावशक्त्या सन्त्येव' इत्यभ्युपगम्य तेषु द्वेषादिकं प्रतिरुध्य मैत्र्यादिभावनाः भावयितव्याः । इत्थमस्मदीयभावप्राणसंरक्षणाय नयद्वयसमुचितोपयोगकरणं श्रेयस्करम् । ततश्च शान्तसुधारसवृत्तौ दर्शितम् “अनाहतमखण्डं સનાતન સિદ્ધ સ્વામાવિવં હિત મોક્ષસુવે” (શા.સુ./૪ ) સુત્તમ ચાતુના૪/૧૦ના. સ્યાદ્વાદકલ્પલતા, પ્રમેયરત્નકોશ, કષાયપ્રાભૂતની જયધવલા વ્યાખ્યા, પ્રવચનસાર વગેરે ગ્રંથોમાં જણાવેલ છે. તથા સ્યાદ્વાદરત્નાકર, આપ્તમીમાંસા, અસહસ્રી, સ્યાદ્વાદમંજરી, નયોપદેશ, નયચક્રસાર, સપ્તભંગીમીમાંસા (શિવાનંદકૃત), ષડૂદ્રવ્યવિચાર (બુદ્ધિસાગરસૂરિકૃત), જૈનસ્યાદ્વાદમુક્તાવલી (યશસ્વત્સાગરકૃત), સપ્તભંગી તરંગિણી, પંચાસ્તિકાય, પ્રવચનસારવૃત્તિ પરિશિષ્ટ, તત્ત્વાર્થરાજવાર્તિક, તત્ત્વાર્થસ્લોકવાર્તિક, કાર્તિકેયાનુપ્રેક્ષાવ્યાખ્યા, બ્રહ્મસૂત્ર શાંકરભાષ્ય, બ્રહ્મસૂત્રભાસ્કરભાષ્ય વગેરે ગ્રંથોમાં અવક્તવ્યત્વ ચોથા ભાંગામાં જણાવેલ છે. આથી વિવિધ શાસ્ત્રાર્થના સંદર્ભોને શોધવામાં પરાયણ લોકોએ ખ્યાલ રાખવો કે વિવિધ ગ્રંથોમાં સપ્તભંગીના ત્રીજા-ચોથા ભાંગામાં આ પ્રમાણે ક્રમભેદ જોવા મળે છે. શું * નયનો કેવી રીતે ઉપયોગ કરવો ? તે શીખીએ કે આધ્યાત્મિક ઉપનય :- પર્યાયાર્થિકનયના અભિપ્રાયને કેન્દ્રસ્થાને ગોઠવી, “આપણા શુદ્ધ ગુણ અને . નિર્મળ પર્યાયો આપણાથી ભિન્ન છે' - આમ વિચારી ઉત્પન્ન થયેલા શુદ્ધ ગુણ-પર્યાય નાશ ન પામે તથા અનુત્પન્ન નિર્મળ ગુણ-પર્યાય ઉત્પન્ન થાય તે માટે સાવધાન બની સતુ પુરુષાર્થ આચરવો. તથા બે પ્રમાદ-ગફલતના લીધે સામેની વ્યક્તિ પોતાના ગુણાદિને ગુમાવી બેસે તેવું જોવા મળે ત્યારે દ્રવ્યાર્થિકનયના અભિપ્રાયને કેન્દ્રસ્થાને સ્થાપિત કરી “તેના ધ્રુવ આત્માથી અભિન્નપણે તેના શુદ્ધગુણ-પર્યાયો તિરોભાવે ત્યાં હાજર જ છે' - એવું હૃદયથી સ્વીકારી તેના પ્રત્યે દ્વેષ-દુર્ભાવ થતો અટકાવી, સદૂભાવ-મૈત્રી વગેરે ભાવોને ટકાવી રાખવા. આ રીતે આપણા ભાવપ્રાણને ટકાવી રાખવા પર્યાયાર્થિક અને દ્રવ્યાર્થિક નયનો સમુચિત ઉપયોગ કરવો હિતકારી છે. તેનાથી શાંતસુધારવ્યાખ્યામાં દર્શાવેલ મોક્ષસુખ સુલભ બને. ત્યાં કહેલ છે કે “મોક્ષસુખ એ (૧) અનાહત-અવ્યાહત, (૨) અખંડ, (૩) સનાતન, (૪) સિદ્ધ (= પ્રસિદ્ધ કે નિષ્પન્ન), (૫) સ્વાભાવિક અને (૨) હિતસ્વરૂપ છે.” (૪/૧૦)
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy