SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ જીવ-તત્ત્વ ૨૩૩ ચોવીસી૩, અપ્રત્યાખ્યાન ૧, પ્રત્યાખ્યાન ૧, સંજવલન ૧,વેદન,યુગલ, ભય ૧, જુગુપ્સા ૧, વેદક ૧, એમને ઉદયે એકચોવીસી તેરના બંધે પાંચ આદિથી આઠસુધી. ચાર ઉદયના સ્થાન થાય, પા૭િ૮, પ્રથમ પાંચHકેમ? પ્રત્યાખ્યાન ૧, સંજ્વલન ૧,વેદ૧, કોઈએકયુગલએ પાંચને ઉદયેપાછળનીજેમ એકચોવીસી ૧,એપાંચમાભયનાખતાં ૬નેઉદયેએકચોવીસી ૧,ભયકાઢી જુગુપ્સા નાખતાં ૬ને ઉદયે પાછળની રીતે એકચોવીસી ૧, એ બીજી ચૌવીસી ૨. જુગુપ્સા કાઢી વેદકથીત્રીજીચોવીસી૩.પ્રત્ય૦૧, સંજવ૦૧,એક(કોઈપણ) વેદ ૧, કોઈએકયુગલ ૨, ભય ૧, જુગુપ્સા, એમ ૭ને ઉદયે એક ચોવીસી, અથવા જુગુપ્સા કાઢી ભય અને વેદકથી સાતને ઉદયે બીજીચોવીસી, ભયકાઢીજુગુપ્સાઅનેવેદકથી સાતનેઉદયેત્રીજીચોવીસી૩, પ્રત્યા૦૧,સંજ્વ૦૧, કોઈએકવેદન, કોઈ એકયુગલ ૨, ભય, જુગુપ્સા ૧, વેદક ૧, એમ આઠને ઉદયપૂર્વવત્ એક ચોવીસી ૧, નવનાબંધુપ્રમત્ત ૧, અપ્રમત્ત ૧, અપૂર્વકરણ ૧આત્રણ ગુણસ્થાનમાંનવનાબંધચાર આદિજાપા૭િએઉદયસ્થાન, પ્રથમચારjતે કેમ?સંજવલન કોઈએક ૧, કોઈએકવેદ૧, કોઈ એકયુગલ ૨, એચારપ્રકૃતિનો ઉદયક્ષાયિકઅથવાઉપશમસમ્યક્તનાધણીને પ્રમત્ત આદિચાર ગુણસ્થાનનાધણીને થાય, એમનવનાબંધચારનેઉદયપૂર્વવત એકચોવીસી,એચારમાં ભયનાંખે પાંચનોઉદયપૂર્વનીજેમપાંચના ઉદયેએકચોવીશી, ભયકાઢીજુગુપ્સાનાખત પાંચનેઉદયેબીજી ચોવીસી, જુગુપ્સા કાઢીવેદકથીપાંચને ઉદયેત્રીજીચોવીસી૩, સંજવ૦૧, કોઈએકવેદ ૧,કોઈ એકયુગલર, આચારમાં ભય, જુગુપ્સાનાખતાંછને ઉદયેએકચોવીસી ૧, અથવા જુગુપ્સા કાઢી ભયન,વેદકથી બીજીચોવીસી૨, ભયકાઢીજુગુપ્સા, વેદકથી છનેઉદયેત્રીજીચોવીસી૩.સંજ્ય૦ ૧, કોઈએકવેદ ૧, એકયુગલ ૨, ભય ૧,જુગુપ્સા ૧, વેદક ૧, એમ સાતને ઉદયે એકચોવીસી પાંચનાબંધેબેઉદયસ્થાનતે કેમ? સંજવલન ૧, કોઈએકવેદન, આબેનાં ઉદયે, ત્રણવેદ૩, ક્રોધ ૧, માન ૧, માયા ૧, લોભ ૧થીએ૪થી ગુણતાંતોબારભં થાય. હવે પાંચનાબંધસંપૂર્ણ.ચારના બંધે ૧, ત્રણના બંધે, એના બંધ, એકના બંધે, આ ચારેયમાં એકેક પ્રકૃતિનો ઉદયતે કેમ? પાંચના બંધમાંથી પુરુષવેદવિચ્છેદકરવાથીચારરહે.તેચારનાબંધકાને કોઈએકસંજવલનના ઉદયે અહીં ચારભાગા ઉપજેતે કેમ? કોઈક્રોધને ઉદયે શ્રેણિ સ્વીકારે, એમ માન ૧, માયા ૧, લોભ ૧, અહીં કોઈએક આચાર્યના મતે એમ કહેવાયછેજબાંધવાને કાળે કોઈએકવેદનો ઉદયમાને છે તેમના મતે ૨ના ઉદયપહેલા સમયે ચારતરીબારભંગા ઉપજે. તે વખતે તેમના મતે ૨૪ભાંગા થયા, તેકમ? બારભાંગા પાંચનાબંધના, બાર એમનામતના. એમબધીમળીને ચોવીસી૪૧ સંજ્વલનો ક્રોધ કાઢતાંત્રણનોબંધ, ક્રોધટાળીએકકોઈના ઉદયેજો સંજ્વલનનાક્રોધનો ઉદયહોયતો સંજ્વલનના ક્રોધનોબંધથાય,“નો વંધસોવૈધ(?)રૂ' એવચનમુજબ, સંવલનનોમાનકાઢતાંબેનો ઉદય, માનટાળી કોઈ એકનોઉદય.માયાછોડીલોભનોબંધ, લોભનોઉદય,સંજ્વલનાક્રોધથકી૪ભંગ, માનથી૩,માયાથીરભંગ, લોભથી ૧ભંગ,એમભંગ૧૧પાછળની૪૧ચોવીસીઅનેઆઅગિયાર, બધાએકત્ર કરતાં૯૯૫ભંગમહોદયનાછે. ૨. યો વMાતિ સ વેતિ |
SR No.022331
Book TitleNavtattva Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri, Sanyamkirtivijay
PublisherSamyagyan Pracharak Samiti
Publication Year2013
Total Pages546
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy