SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ જીવ-તત્ત્વ ૧૮૭ Ix ૨. o જm O ૪૧દર્શનઉદયસ્થાન | ૫ | ૫ | | ૪ | ૪ ૪ | ૪ | ૪ | ૪ | ૪ | ૪ |૦ ૦ ચારનું ઉદયસ્થાન હોય તો ચક્ષુ આદિ ૪. જો પાંચનું ઉદયસ્થાન થાય તો ત્યાં નિદ્રા એક કોઈ જેનો જે ગુણસ્થાનમાં ઉદય છે તે પ્રક્ષેપીએ તો પાંચનું ઉદયસ્થાન. ૨દર્શનસત્તા સ્થાન ૩ મિથ્યાત્વથી લઈને ઉપશાંતમોહ સુધી નવની સત્તાનું એક સ્થાન, ઉપશમશ્રેણિની અપેક્ષાએ અને ક્ષપકશ્રેણિને આશ્રયીને નવમા ગુણસ્થાનના પ્રથમ ભાગ સુધી નવની સત્તા. નવમાના બીજા ભાગથી શરૂ કરી બારમાના છેલ્લા બે સમય સુધી ત્યાનાદ્ધિ ત્રિક ક્ષય ૬નું સત્તાસ્થાન, બારમાના છેલ્લા સમયે બે નિદ્રા ક્ષય થયે ૪નું સત્તાસ્થાન જાણવું. ૪૩ વેદનીયના સાતા કે | એ એ એ એ એ સા| એ | એ એ એ એ એ છે | બંધસ્થાન ૧| અસાતા | વમ્ વમ્ વમ્ વ વ તા | વ | વમ્ વમ્ વમ્ વમ્ વમ્ ૦ વેદનયનો બંધસ્થાન ૧ – સાતા કે અસાતા પરસ્પરમાં વિપર્યય છે, તેથી બંધસ્થાન ૧ જાણવું. ૪૪. વેદનીયના | સાતા કે | એ | એ | એ | એ | એ | એ | એ | એ | એ | એ | એ | | એ ઉદયસ્થાન ૧ અસાતા | વાવ વત્વમ્ વમ્ વમ્ | વમ્ |વ| વ વવસ્વમૂવમ્ વેદનીયના ઉદયસ્થાન ૧-સાતા કે અસાતા-બંનેનો સમકાળે ઉદય નથી એટલા માટે એક સ્થાન. ૪૫ વેદનીયના | અને | ૧ | ૧ | ૧ | ૧ | ૧ | ૧ | ૧ | ૧ | ૧ | ૧ | ૧ ૧ ૧ સત્તાસ્થાન ર | ૨ |અને અને અને અને અને અને અને અને અને અને અને અને અને વેદનીયના સત્તાસ્થાન ર સાતા અથવા અસાતા. જો સાતાનો ક્ષય કર્યો હોય તો અસાતાની સત્તા. અસાતા ક્ષય કરેલી હોય તો સાતાની સત્તા, એટલા માટે બે સત્તાસ્થાન જાણવા. મોહના ૨૨ | ૨૧ ૧૭ ૧૭૧૩ | ૯ | ૯ | બંધસ્થાન ૪૬ દ ololo ૧૦ ૦ ૦
SR No.022331
Book TitleNavtattva Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri, Sanyamkirtivijay
PublisherSamyagyan Pracharak Samiti
Publication Year2013
Total Pages546
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy