SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ५५२ पल्यादिषु ममत्वे कृते जीवः परभवे दुःखीभवति योगसारः ५/३७ ___अत्रायमुपदेशः - जीव एक एव । स्वजनाः परकीयाः । ततस्तेषु ममता न कर्तव्या ॥३६॥ अवतरणिका - पत्न्यादिषु ममत्वे कृते जीवः परभवे दुःखीभवतीति दर्शयति - मूलम् - 'पापं कृत्वा स्वतो भिन्नं, कुटुम्बं पोषितं त्वया । दुःखं सहिष्यसे स्वेन, हा भ्रान्तोऽसि महान्तरे ॥३७॥ अन्वयः - त्वया पापं कृत्वा स्वतो भिन्नं कुटुम्बं पोषितम्, हा ! महान्तरे भ्रान्तोऽसि (यतः) स्वेन दुःखं सहिष्यसे ॥३७॥ पद्मीया वृत्तिः - त्वया - सांसारिकजीवेन, पापम् - सावद्यं कर्म, कृत्वा - विधाय, स्वतः - स्वस्मात्, भिन्नम् - स्वतो व्यतिरिक्तम्, कुटुम्बम् - परिवारः, पोषितम् - अन्न-वस्त्र-धन-संरक्षणादिभिर्लालितम्, हाशब्दः खेदे, महान्तरे - महत्दीर्घ च तदन्तरम्-हृदयविवरश्चेति महान्तरम्-हृदयोदरमित्यर्थः, तस्मिन्, भ्रान्तः - मूढः, असि - विद्यसे, ‘यतः' इत्यत्राध्याहार्यम्, स्वेन - आत्मना, दुःखम् - कष्टम्, सहिष्यसे - अनुभविष्यसि । मोहमूढा जीवाः कुटुम्ब निजं मन्यन्ते । ते तस्मिन् रागं कुर्वन्ति । ते तस्य पालनपोषण-रक्षणादीनि स्वकर्त्तव्यरूपाणि मन्यन्ते । ततस्ते सोत्साहं तत्र प्रवर्तन्ते । कुटुम्बस्य અહીં આ પ્રમાણે ઉપદેશ છે – જીવ એકલો છે. સ્વજનો પારકા છે. માટે તેમની 6५२ ममता न ४२वी. (36) અવતરણિકા - પત્ની વગેરે પર મમત્વ કરવાથી જીવ પરભવમાં દુઃખી થાય છે, मेम बतावे छ - શબ્દાર્થ - તે પાપ કરીને પોતાનાથી જુદા એવા કુટુંબને પોપ્યું, અરે તું હૃદયના ઊંડાણ સુધી ભ્રમવાળો થયો છે, કેમકે તું પોતે દુઃખને સહીશ. (૩૭) પઘીયાવૃત્તિનો ભાવાનુવાદ -મોહથી મૂઢ જીવો કુટુંબને પોતાનું માને છે. તેઓ તેની ઉપર રાગ કરે છે. તેઓ તેના પાલન-પોષણ-રક્ષણ વગેરેને પોતાનું કર્તવ્ય માને છે. તેથી તેઓ ઉત્સાહપૂર્વક તેમાં પ્રવર્તે છે. કુટુંબના પાલન-પોષણ-રક્ષણ १. G J प्रत्योरयं श्लोको नास्ति । २. स्तेन - H, ||
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy