SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ २६ क्र. विषयः वृत्त क्र. पृष्ठ क्र. ४/४ ३११-३१५ ३१२ २ यावन्मनो न तरलीभवेत् तावद् गुरुवचःशास्त्रभावनाः । જ્યાં સુધી મન ચંચળ થતું નથી ત્યાં સુધી ગુરુવચન, શાસ્ત્ર અને ભાવનાઓ હોય છે. द्वादश भावनाः । બાર ભાવનાઓ. द्वादशभावनास्वरूपम् । બાર ભાવનાઓનું સ્વરૂપ. कषायविष नसत्त्वस्य मनो विचलति । કષાયો અને વિષયો વડે અલ્પસત્ત્વવાળાનું મન ચલિત થાય છે. कषायविषयेषु धावन्नात्मा दुर्जेयः । કષાયો અને વિષયોમાં દોડનારો આત્મા મુશ્કેલીથી જિતાય એવો ३१३-३१४ ३ ३१५ ५ ४/५ ३१६-३१९ ४/६ ३१९-३२२ ३२० २ ३२१ आत्मविजेतैव प्रशस्यः । આત્માને જીતનારો જ પ્રશંસાપાત્ર છે. सत्त्वशाल्यात्मानं जयति । સત્ત્વશાળી આત્માને જીતે છે. रौद्रपरीषहाणां दुर्जयत्वम् । ભયંકર પરીષહો મુશ્કેલીથી જિતાય એવા છે. द्वाविंशतिः परीषहाः । બાવીશ પરીષહો. हीनसत्त्वाः परीषहोपनिपाते दीना भवन्ति । અલ્પ સત્ત્વવાળા જીવો પરીષહો આવવા પર દીન થાય છે. वीरश्रेष्ठः परीषहाणां सम्मुखं धावति । વીરોમાં શ્રેષ્ઠ જીવ પરીષહોની સામે દોડે છે. उपसर्गाणां दुर्जयत्वम् । ઉપસર્ગો મુશ્કેલીથી જિતાય એવા છે. चतुर्विधा उपसर्गाः । ચાર પ્રકારના ઉપસર્ગો. हीनसत्त्वा उपसर्गापातेऽसंयम सेवन्ते । અલ્પસત્ત્વવાળા જીવો ઉપસર્ગો આવે ત્યારે અસંયમને સેવે છે. ३२२ ४/७ ३२२-३२७ १ ३२३-३२५ ३२६
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy