SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ३७१ योगसारः ४/२१ हीनसत्त्वः सैंहीवृत्तेर्नाम्नाऽपि बिभेति स्वोदरपूरणार्थं गृहस्थान्प्रशंसन्मुनिरुभयभ्रष्टो भवति - प्रव्रजितत्वेन स ऐहिकपदार्थांस्त्यजति, साध्वाचारविराधनेन स परलोकमपि त्यजति । इत्थमुभयभ्रष्टो भूत्वा स चिरं दुर्गतौ हिण्डते ॥२०॥ अवतरणिका - हीनसत्त्वो व्रतं न पालयतीति दर्शितम् । अधुना व्रतपालननाम्नाऽपि स त्रस्यतीति दर्शयति - मूलम् - आगमे योगिनां या तु, सैंही वृत्तिः प्रदर्शिता । तस्यास्त्रस्यति नाम्नापि, का कथाऽऽचरणे पुनः ? ॥२१॥ अन्वयः - आगमे तु योगिनां या सैंही वृत्तिः प्रदर्शिता, तस्या नाम्नापि (स) त्रस्यति, (तस्याः ) आचरणे पुनः का कथा ? ॥२१॥ पद्मीया वृत्तिः - किञ्च आगमे - सिद्धान्ते, तुशब्दः किञ्चार्थे, योगिनां - साधकमुनीनाम्, या - आगमोक्तस्वरूपा, सैंही - मृगेन्द्रतुल्या, वृत्तिः - आचरणा, प्रदर्शिता - प्रतिपादिता, तस्याः - सैंहीवृत्त्याः, नाम्ना - अभिधानेन, अपिशब्दः सैंहीवृत्तेराचरणेन तु बिभेत्येव, तस्या नाम्नाऽपि त्रस्यतीति द्योतयति, 'सः' इत्यत्राध्याहार्यम्, सः - हीनसत्त्वो मुनिः, त्रस्यति - बिभेति, 'तस्याः' इत्यत्राध्याहार्यम, तस्याः - सैंहीवृत्तेः, आचरणे - अनुष्ठाने, पुनः - त्वर्थे, का - न काऽपीत्यर्थः, कथा- वार्ता ? પોતાનું પેટ ભરવા ગૃહસ્થોની પ્રશંસા કરતો મુનિ ઉભયભ્રષ્ટ થાય છે - દીક્ષા લીધી હોવાથી તે આલોકના પદાર્થોને છોડે છે. સાધ્વાચારની વિરાધના કરવાથી તે પરલોકને પણ છોડે છે. આમ બંને રીતે ભ્રષ્ટ થયેલ તે મુનિ લાંબા કાળ સુધી हुतिमा मट छे. (२०) અવતરણિકા - અલ્પસત્ત્વવાળો સંયમ પાળતો નથી, એમ બતાવ્યું. હવે વ્રત પાળવાના નામથી પણ તે ત્રાસ પામે છે એમ બતાવે છે – શબ્દાર્થ - વળી આગમમાં યોગીઓનું જે સિંહ જેવું આચરણ બતાવ્યું છે, તેના નામથી પણ તે (કાયર મુનિ) ડરે છે, તો પછી તેના આચરણની તો શું વાત કરવી? (२१) १. सिंही - C, D, FI
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy