SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ અથ શ્રી હરીકેશી મુનિનું ચરિત્ર. ૧૧ અને પછી તે સામુષ્ટિ પણ કરે નહિ તેમ મને વસેલી છે, અને તેજ હું અહિં બ્રાહ્મણને ત્યાં આવેલી છું. મા સાધુ, નરેન્દ્ર એટલે ચક્રવર્તી અને સુરેન્દ્ર એટલે દેવાના ઈંદ્ર એ સના વંદનીક અને પુજનીક છે. ૨૧ ૐ અર્થ:-—એ તે ઉગ્ર તપનો કરણહાર મ૦ મહાત્મા જિ જિતેન્દ્ર સ* સ ંતિ ખ* બ્રહ્મચારી ને જે સાધુએ મે અને ત॰ અવસરે ને ન વાંછી દ્વિ દ્વેતાથકા પિ૦ પિતાએ પેાતે કા ક્રાસળ દેશના રાજાએ. ૨૨ मूल -- एसो उसो उग्गतवो महप्पा, जितिन्दिओ संजओ बम्भयारी । जो मे तया नेच्छइ दिज्जमाणिं, पिउणा सयं कोसलिएण रन्ना ॥ २२ ॥ ભાવાથઃ—હે કુવા ! તે હૅરીકેશી નામના મહાન તપસ્વી પુરૂષ છે. તેઓ અનન્ત કાળના સચીત કરેલા મહાત્ દારૂણ ક્રમના નાશ કરવા ઉગ્ર તપશ્ચર્યા કરે છે, મા કાર્ય તે ઘણાંજ ઉત્સાહપૂર્વક કરે છે, તેથી તેઓ મહાત્મા કહેવાય છે. આ બ્રહ્માચારી પુરૂષ સાથે મારા પિતાએ મને પરણાવી, પરંતુ તેમણે મને સ્વિકારી નહિ, છેવટે રાજ્ય આપવાની લાલચ બતાવી, પણુ કાઇ ખામતમાં મુર્છાભાવ રાખ્યા નહિં, એવા એ તપસ્વી છે. ૨૨ અર્થ:—મ૦ મહા જસવત એ એ ૫૦ અત્યંત શકિતવંત દ્યો દુક્કર વ્રતના ધરનાર ઘા॰ આકરા પ્રાક્રમના પણી છે, માટે મા॰ રખે એ સાધુને હી હીલતા, અ॰ એ હીલવા ચાળ નથી મા॰ રખે એ તમને સર્વને તે તપ તેજે કરીને નિ બાળીને ભસ્મ કરે. ૨૩ मूल-महाजसो एसो महाणुभावो, घोव्वओ घोरपरक्कमो य ।
SR No.022230
Book TitleUpdesh Sagar
Original Sutra AuthorN/A
AuthorMahavir Vidyalay
PublisherMahavir Vidyalay
Publication Year1921
Total Pages250
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy