SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૭૩ ) દુ:ખના પાર નથી. આમાં અનંત દયાવાન પ્રભુ કે યાગીને તે જોઈ હૃદયમાં શું ભાવ ઉત્પન્ન થતા હશે તેના વિચાર કરવા જેવુ છે. ૧. ( શિવરિનીવૃત્તમ્ ) उपायानां लक्षैः कथमपि समासाद्य विभवं, भवाभ्यासात्तत्र ध्रुवमिति निबध्नाति हृदयम् । Ε 95 १० 93 ૧૩ २१ ૨૩ ૨ ૧૪ अथाकस्मादस्मिन् विकिरति रजः क्रूरहृदयो, १९ ૫ 98 १७ ૧૮ ૨૦ रिपुर्वा रोगो वा भयमुत जरा मृत्युरथवा ॥ ૨॥ અર્થ :—— ૩પાયાનાં ક્ષેઃ ) લાખા ઉપાયે કરીને (થ) મેાટા કવડે ( વિવ ) પ્રચુર લક્ષ્મી (સમાત્તાઘ ) પામીને (મવાëાસાત્ ) અનાદિ ભવના અભ્યાસથી (તંત્ર ) તે ધનને વિષે ( ધ્રુવં ) આ ધન સ્થાયી છે ( કૃતિ ) એમ ધારીને ( T5 ) મનને ( નિષ્નાતિ) ખાંધે છે—જોડે છે. ( અથ ) તેવારપછી ( અહ્માત્ ) આચીંતા( વ્ય; ) ક્રૂર હૃદયવાળા ( નિઃ વા) શત્રુ અથવા ( ìો વા) શૂલાર્દિક વ્યાધિ, અથવા ( મળ્યું હત ) પરચક્રાદિ ભય, અથવા ( જ્ઞા) ઘડપણ, ( અથવા ) અથવા ( મૃત્યુ: ) મરણ ( અસ્મિન ) આ ધનને વિષે ( રત્ન ) ધૂળ ( વિિિત્ત) નાંખે છે. ર. મતલબ એ છે કે જીવાના કલ્પિત સુખમાં કર્મા અનેક પ્રકારના વિઘ્ન નાંખે છે. આમાં વિચારવાની વાત અંદરથી કરુણા ઉત્પન્ન કરે એવી છે. એક બાજુએ પ્રાણીના વૈભવ મેળવવાના કષ્ટને વિચાર અને બીજી બાજુએ તેમાં નિષ્ફળ થનારાની સ્થિતિને વિચારે. ધનાદિક મળ્યા પછી પણ તેના રક્ષણની ચિંતા વિચારો. છેવટ તેના નાશ અથવા
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy