SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ પ્રકરણસંગ્રહ. બીજીએ (8) દશ છે તેને દશથી ગુણતાં એકસો થાય. તેને ચાર ગુણ કરતાં ૪૦૦ થાય. પેલીએ (ર૪) ચાર છે તેને ચારથી ગુણતાં સેળ થાય. તેને ચાર ગુણ કરતાં ચોસઠ થાય. એ સાતે પ્રથમના સ્થળના અંકોને એકઠા કરીએ ત્યારે બે હજાર આઠશે ને આઠ થાય. તેવી દરેક ઠેકાણે ચાર શ્રેણી છે માટે ગુણ કરતાં સરવાળે અગીઆર હજાર બશે ને બત્રીશ થાય. (સદ ) એ અધલોકના ખંડુ જાણવા. - હવે (૬) ઊર્ધ્વલોકના ખાંડુઓ કહે છે તે આવી રીતે–ચાર, છ, આઠ, દશ, બાર, સેળ તથા વીશ એ અંકોને સરખા અંકથી ગુણવા, તે આવી રીતે(૨૪) ચારને ચાર ગુણા કર્યાથી સોળ થાય. (૪) છને છ થી ગુણતાં છત્રીશ થાય. (૬) આઠને આઠથી ગુણતાં ચોસઠ થાય. (૪) દશને દશથી ગુણતાં એક સો થાય. (ચાર) બારને બારથી ગુણતાં એકસો ચુમાળીશ થાય. ( ૪) સેળને સળથી ગુણતાં બસો ને છપ્પન થાય. (વીસા) વીશને વિશથી ગુણતાં ચારશે થાય. હવે ઉપરથી નીચે ઉતરતાં ૧૬ ની બે શ્રેણિ હોવાથી ૩ર થાય. ૩૬ ની બે શ્રેણિ હોવાથી ૭૨ થાય. ૬૪ ની ત્રણ શ્રેણિ હોવાથી ૧૯૨ થાય. ૧૦૦ ની ત્રણ શ્રેણિ હોવાથી ૩૦૦ થાય. ૧૪૪ની બે શ્રેણિ હોવાથી ૨૮૮ થાય. ૨૫૬ ની બે શ્રેણિ હોવાથી ૫૧૨ થાય. ૪૦૦ ની ચાર શ્રેણિ હોવાથી ૧૬૦૦ થાય. ત્યાંથી ઘટતી સેળને સોળે ગુણતાં ૨૫૬ થાય, તેવી બે શ્રેણિ હોવાથી ૫૧૨ થાય. બારને બાર ગુણ કરતાં ૧૪૪ થાય, તેવી બે શ્રેણિ હેવાથી ૨૮૮ થાય. દશને દશ ગુણ કરતાં ૧૦૦ થાય તેવી એક શ્રેણિ હોવાથી ૧૦૦ થાય. આઠને આઠ ગુણ કરતાં ૬૪ થાય. તેવી એક શ્રેણિ હોવાથી ૬૪ થાય. છને છ ગુણ કરતાં ૩૬ થાય તેવી બે શ્રેણિ હોવાથી ૭૨ થાય. ચારને ચાર ગુણુ કરતાં ૧૬ થાય તેવી બે શ્રેણિ હોવાથી ૩૨ થાય. સર્વ એકઠા કરીએ ત્યારે આ અઠ્ઠાવીશ શ્રેણિના ચાર હજાર ને ચેસઠ ઊર્ધ્વલોકના ખાંડુઓની સંખ્યા થાય. અધોલકના તથા ઊર્વીલોકના ખાંડુઓ એકઠા કરીએ ત્યારે પંદર હજાર છો ને છનું થાય. એ ૨૪ અવતરણ–વળી પ્રકારાંત વર્ગ કરવાનો વિધિ ગાથાએ કરીને કહે છે – चउ अडवीसा छप्पण्ण, पयरसरिसंकगुणिय पिहु मिलिए। समदीहपिहुव्वेहा, उड्ढमहो खंडुआ नेया ॥२५॥ અર્થ:–લેકના મસ્તકને વિષે ઉપરની તિરછી શ્રેણિએ (૨૪) ચાર ખાંડુઆ છે. સાતમી નરકપૃથ્વીની છેલ્લી શ્રેણિ (અફવા ) અઠ્ઠાવીશ ખાંડુઆની છે. એમ ચારથી આદિ લઈને છેલ્લી છપ્પનમી શ્રેણિ અઠ્ઠાવીશ ખાંડુ આની છે. એટલે પુરુષાકાર લોકને વિષે તિથ્વી ( Hur ) છપ્પન પ્રતરની શ્રેણિ છે. આદિ તથા અંતની શ્રેણિઓનું ગ્રહણ કર્યોથી મધ્ય શ્રેણિનું પણ ગ્રહણ થાય છે, કુલ છપ્પન શ્રેણિ છે તેમાં જે શ્રેણિને વિષે તિઅછી શ્રેણિના જેટલા ખાંડુએ છે, તેને
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy