SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાણાતિપાત (હિંસા), મૃષાવાદ (અસત્ય વચન) અદત્તાદાન (ચોરી), મૈથુન (સ્ત્રીસંભાગ), અને પરિગ્રહ (ધન ધાન્યાદિકનેા સગ્રહ) એ પાંચે સ્વપ્રમાં પોતે કયા, કરાવ્યાં અથવા અનુમેાધાં હોય તે પૂરા સે। શ્વાસોશ્વાસને કાઉસ્સગ્ગ કરવા. મૈથુન ( સ્ત્રીસભાગ ) પોતે કર્યું હોય તે સત્તાવીસ શ્લોકના ( એકસે આઠે શ્વાસેાશ્વાસને ) કાઉસ્સગ્ગ કરવા. કાઉસ્સગ્ગમાં પચ્ચીસ શ્વાસોશ્વાસ પ્રમાણવાળે! લેગસ ચાર વાર ગણવા. અથવા પ ચ્ચીસ શ્લાક પ્રમાણવાળાં દશવૈકાલિક સૂત્રના ચોથા અધ્યયનમાં કહેલાં પંચ મહાવ્રત ચિતવવાં. અથવા સ્વાધ્યાય રૂપ ગમે તે પચ્ચીસ શ્લાક ગણવા. એવી રીતે વ્યવહાર બાષ્યની વૃત્તિમાં કહ્યુ છે. પ્રથમ પચાશકની વૃત્તિમાં પણ કહ્યુ છે કે, કાઇ વખતે મેાહિની કર્મના ઉદયથી સ્ત્રી સેવારૂપ કુસ્વપ્ન આવે તે, તેજ વખતે ઉઠી ઇયાવહિં પુર્વક પ્રતિક્રમણ કરી એકસા આઠ શ્વાસેાશ્વાસના કાઉસગ્ગ કરવું. કાઉસ્સગ્ગ કર્યા પછી અને રાત્રિ પ્રતિક્રમણની વેળા થાય ત્યાં સુધી ઘણી નિદ્રા વગેરે પ્રમાદ થાય તે પા કાઉસ્સગ્ગ કરવા. કોઇ વખતે દિવસે નિદ્રા લેતાં કુવત્ર આવે, તેા પણ એવી રીતેજ કાઉસગ્ગ કરવા એમ જણાય છે; પણ તે તેજ વખતે કરવા ? કે, સધ્યા સમયે પ્રતિક્રમણને અવસરે કરવા ? તે બહુશ્રુત જાણે. વિવેકવિલાસ ગ્રંથમાંતા વળી એમ કહ્યું છે કે, સારૂં સ્વગ્ન જોયું હોય તે પાછું સુઈ રહેવું નહીં, અને સૂર્યોદય થાય ત્યારે તે ( સ્વપ્ત ) ગુરૂ આગળ કહેવું. દુઃસ્વમ જોયામાં આવે તે! એથી ઉલટું કરવું, એટલે તે શ્વેતાંજ સુઈ રહેવું, અને તે કાષ્ઠ આગળ કહેવું પણ નહીં.. જેના શરીરમાં ક્ વાત પિત્તને પ્રાપ અથવા કોઇ જાતના રોગ ન હોય, તથા જે શાંત, ધાર્મિક અને જિતે ંદ્રિય હોય તેજ પુરૂષનાં શુભ અથવા અશુભ સ્વપ્ત સાચાં થાય છે. ૧ અનુભવેલી વાતથી, ૨ સાંભળેલી વાતથી, ૩ દીઠેલી વાતથી, ૪ પ્રકૃતિના અણ્ણાદિ વિકારથી, ૫ સ્વ ભાવથી, ૬ નિરતર ચિંતાથી, ૭ દેવતાદિકના ઉપદેશથી, ૮ ધર્મકરણીના પ્રભાવથી તથા ૯ અતિશય પાપથી એવા નવ કારણથી મનુષ્યોને નવ પ્રકારનાં સ્વપ્ર આવે છે. પહેલાં છ કારણથી દીઠેલાં શુભ અશુભ સ્વમ નિષ્ફળ જાણવાં અને છેલ્લાં ત્રણ કારણથી દીઠેલાં શુભ અશુભ સ્વમ ૫
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy