SearchBrowseAboutContactDonate
Page Preview
Page 887
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ] SPIRITUAL LIGHT. ઉપશમશ્રેણી, માહનીય કર્મીના એ ભેદો-દર્શનમેાહનીય અને ચારિત્રમાહનીય-પૈકી દર્શનમેાહનીયના મિથ્યાત્વમેહનીય; સમ્યકત્વમેાહુનીય અને મિશ્રમેાહનીય એ ત્રણ ભેદે તે આઠમા ગુણુસ્થાનની પૂર્વે જ ઉપશાન્ત થઇ ગયેલા હેાય છે. આઠમા ગુણસ્થાનથી શુક્લાન ઉપર ચઢતાં ચારિત્રમેહનીય કર્મીના ભેદો ઉપશાન્ત થવા માંડે છે. ચારિત્રમાહનીયના ૨૫ ભેદો છે—અનન્તાનુબન્ધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાના વર્ણ અને સંજવલન એ ચાર પ્રકારના પ્રત્યેક ક્રોધ, માન, માયા અને લોભ, એમ સેાળ કષાયા અને હાસ્ય, રતિ, અરતિ, ભય, શાક, જુગુપ્સા તથા પુરૂષવેદ-આવેદ-નપુંસકવેદ એ નવ નાકષાયા. 1. જ ચારિત્રમેહનીયની ઉપર્યુક્ત પચીશ પ્રકૃતિમાંથી અનન્તાનુખધી ચાર કષાયાના દનમેાહનીયની સાથે ( પહેલાં અનન્તાનુબન્ધી ચાર કષાયાને અને પછી દર્શનમેાહનીયના પુજત્રયને ઉપશમ થાય છે. ) આમા ગુણસ્થાનની પૂર્વે જ ઉપશમ થઇ ગયા છે. અતઃ આમા ગુચ્છુસ્થાનથી ચારિત્રમેહનીયની એકવીશ પ્રકૃતિને ઉપશમ કરવાનું શરૂ થાય છે. તેમાં એક ‘ સંજવલન ' લાભ વ ખાકી વીશ પ્રકૃતિને ઉપશાન્ત કરવાનો પ્રયત્ન, આખું અને નવસુ એ એ ગુણસ્થાનામાં ચાલે છે. વીશ પ્રકૃતિ ઉપશાન્ત થતાંજ દશમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. એ ગુણસ્થાનમાં કેવળ સજ્વલન લાભના સૂક્ષ્મ અંશને ઉદય રહે છે. ત્યાર પછી તે લાભને સૂક્ષ્મ અશ ઉપશાંત થતાં અગ્યારમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. 2 પ્રાપ્ત હાય છે. આઠમા ગુણસ્થાનથી ચારિત્રમેાહના ઉપશમ યા ક્ષયની શ્રેણી ચાલવા માંડે છે. આ મુખ્ય શ્રેણી છે. એજ માટે ગુણસ્થાન#મારોહમાં કહ્યુ છે કે— ' तत्रापूर्वगुणस्थानाऽऽद्यांशादेवाधिरोहति । शमको हि रामश्रेणी क्षेपकः क्षपकावलीम् " ॥ અર્થાત્ અપૂર્વ ગુણુસ્થાનથી ઉપશમશ્રેણી યાં ક્ષપશ્રેણી : ઉપર્ આરહણ કરાય છે. ૧ આ ભેદો ચોથા પ્રકરણના નવમા બ્લેક ઉપરના વિવષ્ણુમાં સમજાવ્યા છે. R ૯૩ 733
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy