SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્વાલક, [ બીજું જેના આત્મામાં બિલકુલ રહ્યો નથી એવો સર્વજગત્મસિહપ્રભુત્વ શાલી પ્રભુને મહાદેવ” કહેવામાં આવે છે. જે વીતરાગ છે, સર્વર છે, શાશ્વત સુખને અનુભવનાર છે, કર્મની સર્વ પ્રકૃતિઓથી મુક્ત છે અને મૂત્ત આકારથી સર્વથા રહિત છે, તથા જે સર્વ દેવને પૂજ્ય છે, સર્વ ગિઓને ધ્યેય છે, અને સર્વ નીતિઓના પ્રકાશક છે, તે પ્રભુને મહાદેવ કહેવામાં આવે છે. આ પ્રકારના શાન્ત, કૃતકૃત્ય અને સંપૂર્ણ જ્ઞાનશાલી મહાદેવને ઉત્તમભક્તિપૂર્વક મારે વારંવાર નમસ્કાર થાઓ.” મહાનગી હેમચંદ્રાચાર્ય મધ્યસ્થષ્ટિએ દેવનું ભજન કરતા . : - " " “મવારના રાયા: ક્ષયકુપાળતા ચર્ચા - મા વા વિષ્ણુ દુરો લિનો વા નમત” | –“સંસારનાં કારણભૂત કર્મરૂપ અંકુરાઓને ઉત્પન્ન કરનાર રાગ, દ્વેષ અને મોહ જેના ક્ષય પામ્યા છે, એ બ્રહ્મા હૈ, ચાહે વિષ્ણુ હે, અથવા મહાદેવ છે, કિંવા જિન છે, તેને મારે નમસ્કાર છે.” શ્રીમાન માનતુંગસૂરિજી મહારાજ પ્રભુને સ્તવતા કેવા ઉગારે કાઢે છે ? – " त्वामामनन्ति मुनयः परमं पुमांस मादित्यवर्णममलं तमसः परस्तात् । त्वामेव सम्यगुपलभ्य जयन्ति मृत्यु નાગઃ શિવઃ શિવપુરી મુનીન્ટ! જા” . " त्वामव्ययं विभुमचिन्त्यमसङ्ख्यमाद्यं - ब्रह्माणमीश्वरमनन्तमनगकेतुम् । : योगीश्वरं विदितयोगमनेकमेकं ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः ॥ " बुद्धस्त्वमेव विबुधार्चितबुद्धिबोधात् વં રાસે મુવનત્રયીવાતી - ધારા િધરિ ! શિવમવિāવાનાર્ . . . ય મેવ માવનું ! પુરુષોત્તમોકરિ ” u ( ભક્તામર સ્તવ) 262
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy