SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ હ FEEEEEEEEEEEEEEEEEEE s sssssss ઈચ્છાકાર સામાચારી પણ સામાચારીવાળા માનવા પડે. એ મને ઈષ્ટ નથી. એટલે એમની બાદબાકી કરવા માટે ઉપયુક્ત” વિશેષણ છે. મૂકવું. એમાં કષાયોદયથી યુક્ત આત્મપરિણામ ઉપયોગ જ ન કહેવાય. કષાયોદય વિનાનો શુદ્ધ આત્મપરિણામ છે શ જ ઉપયોગ કહેવાય. ૧ થી ૧૦ ગુણસ્થાને તો કષાયોદયવાળો પરિણામ હોવાથી તેઓ ઉપયુક્ત=ઉપયોગવાળા ન કહેવાય. માટે એમને સામાચારીવાળા માનવાની આપત્તિ ન આવે. એવંભૂત કહે છે કે હું તો કેવલી સિવાય કોઈને સામાચારી માનતો નથી. સમભિરૂઢના મતે તો કેવલજ્ઞાન છે 8 વિનાના એવા ૧૧-૧૨ ગુણસ્થાનના જીવોને પણ સામાચારી માનવી પડે. એ મને ઈષ્ટ નથી. રે ! કેવલીપણામાં પણ જ્યાં સુધી યોગનિરોધ નામનો મહાપ્રયત્ન ન હોય ત્યાં સુધી હું એ કેવલીઓને પણ સામાચારી માનતો નથી. પણ જ્યારે ૧૩માં ગુણસ્થાનકે યોગનિરોધની ક્રિયા કરે. ત્યારે એ છે યોગનિરોધક્રિયાને આચરતા કેવલીમાં જ હું સામાચારી માનું છું, કેમકે આ યોગનિરોધની ક્રિયા એ જ સાચી સામાચારી છે. એટલે સામાન્ય કેવલીઓને હું સામાચારી નથી માનતો. આ પ્રમાણે નયોના નિરૂપણમાં બીજો મત પુરો થયો. આમાં પહેલા મતમાં સમાચર+ઉપયુક્ત+સુસંયત+ત્રિગુપ્ત+સાવદ્યયોગવિરત આ ક્રમ પ્રમાણે છે છે વિશેષણોનો અર્થ જોયો. બીજા મતમાં સાવદ્યયોગવિરત-ત્રિગુપ્ત+સુસંયત+ઉપયુક્ત સમાચારન્ આ પ્રમાણે ઉંધા ક્રમથી 8 છે વિશેષણોનો અર્થ જોયો. છે એટલે પૂર્વાનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વી એમ બે ય રીતે આ વિશેષણોનો અર્થ કરવા દ્વારા આ ગાથાનો અર્થ છે 333333333333333333 8 કર્યો. HEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE યશો. - વિનાનુપૂવ્યપિ વ્યારàયાન વિશેષાનિ નનષ્પતૈિ: આરા चन्द्र. - अनानुपूर्व्याऽपि विचित्रक्रमेणाऽपि । नयनिष्णातैः=नयनिपुणैः । अन्येषां तु अनानुपूर्व्या विशेषणव्याख्यानं दुःशकम् इति ॥२॥ છે જેઓ નયના વિશિષ્ટ જાણકાર હોય તેઓ તો અનાનુપૂર્વી દ્વારા પણ વિશેષણોનો અર્થ જોડીને આ છે આ વિશેષણોનું વ્યાખ્યાન કરી શકે છે ||રા. यशो. - अथ निश्चयव्यवहाराभ्यां दशविधसामाचारीलक्षणमाह - एसा णिच्छयणयओ इच्छाकाराइगेज्झपरिणामो । ववहारओ अ दसविहसद्दपओगो मुणेअव्वो ॥३॥ चन्द्र. - → निश्चयनयतः इच्छाकारादिग्राह्यः परिणाम एव सामाचारी । व्यवहारतश्च दशविधशब्दप्रयोगो છે (સોમવાર) જ્ઞતિઃ – તિ તૃતીયથાર્થ: / હવે નિશ્ચયનય દ્વારા અને વ્યવહારનય દ્વારા દશેય પ્રકારની સામાચારીનું સામાન્ય લક્ષણ બતાવે છે. અર્થાત્ છે. આ નિશ્ચયનય પ્રમાણે સામાચારીનું લક્ષણ શું? અને વ્યવહારનય પ્રમાણે સામાચારીનું લક્ષણ શું? એ બતાવે છે. * આ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૧૦ REKERSF66666666666666666666666666666666666666666666666888
SR No.022206
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy