SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં જે 'વિરહ' શબ્દ મૂકવામાં આવ્યો છે, તે જણાવે છે કે ગ્રન્થ સિતાંબર (તાંબર) શ્રી હરિભદ્રસૂરિએ રચેલો છે. શ્રી મુનિચંદ્રસૂરિ જેમણે આ પ્રસ્તુત ગ્રન્થ ધર્મબિંદુ ઉપરાંત લલિત વિસ્તરા, ઉપદેશપદ, યોગબિંદુ આદિ ઉપર ટીકા રચેલી છે, તેઓ લલિત વિસ્તરાની ટીકામાં લખે છે કેइह विरह इति याकिनीमहत्तरासूनोराचार्यहरिभद्रस्येति । આ લલિત વિસ્તરામાં જે વિરાંક છે તે યાકિની મહત્તરાના સુનું (ધર્મ પુત્ર) શ્રી હરિભદ્રસુરિને છે. તેમજ પ્રાભાવિક ચરિત્રમાં પણ શ્રી ચન્દ્રપ્રભસુરિ જણાવે છે કે: अतिशय हृदयाभिरम्यशिष्यद्वयविरहोमिभरेण तप्तदेहः । निजकृतिमिह संव्यधात्समस्तां विरहपदेन युतां सतां स मुख्यः ॥१॥ સારા પુરૂષમાં મુખ્ય એવા શ્રી હરિભદ્રસૂરિએ પિતાના હૃદયને અતિશય પ્રિય લાગતા એવા બે શિખેના વિરહની ઊંમરને લીધે પિતાની સમસ્ત કૃતિઓ વિરહ શબ્દ સહિત કરી છે. આ વિરહાક શબ્દ જેમાં આવે છે તેવા કેટલાક ગ્રન્થને . છેલ્લે કલેક આપણે જોઈએ. વીરસ્તવમાં છેલ્લી સ્તુતિના અંતે मुत्तं वंदे मयणविरहं तस्सणाहंवि वीरं સૂત્રને તેમજ મદનને જેને વિરહ છે (મથી રહિત છે) એવા એ સુત્રના નાથ શ્રી વીર પ્રભુને હું વાંદુ છું. સંસાર દાવાની સ્તુતિમાં અવિવાદિ એ વિ શા
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy