SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ] ધમબિન્દુ પૂર્વપક્ષ-મરણ સમયે જે કે શરીર તેવું લાગે છે, પણ તેમાંથી વાયુ જતો રહેલું હોય છે, તેથી મરણ થયું એમ માનીએ છીએ. ઉત્તરપક્ષમૃતક શરીરમાં વાયુ તે છે જ, જે વાયુ ન હતા. તે શરીર ફુલી ન જાત. પૂર્વપક્ષ–ત્યારે તેજના અભાવે મરણ થયું એમ માનીશું. ઉત્તરપક્ષ–જે તેજને અભાવ હેય, તે શરીર મરણ પછી તરતજ કેહવા માંડે છે તેમ થાતજ નહિ. માટે તેજના અભાવથી મરણ થયું એમ માનવું એ ખાલી ફાંફા મારવા રૂપ છે. માટે દેહ અને આત્મા ભિન્ન છે. પૂર્વપક્ષ-પૂર્વે હતા તેવા વાયુ અને તેજનો અભાવ થવાથી. મરણ થયું એમ અમે સ્વીકારીશું. ઉત્તરપક્ષ-કદાચ આ પ્રમાણે સમુદ્રમાં ડુબતે માણસ જેમ. તૃણને આધાર ખળે, તેમ તમે ચારે તરફથી ફસાતા જુદી જુદી યુક્તિઓને આધાર લેશે તે તે પણ ટકી શકશે નહિ. પૂર્વપક્ષ-કેમ ટકી શકશે નહિ? ઉત્તરપક્ષ--તેને જવાબ શાસ્ત્રકાર જ આપે છે. - મને પામવા ૬ અર્થ –મરણ કબૂલ કરીએ તે પહેલેકને અભાવ. સિદ્ધ થાય, • ભાવાર્થ –જે દેહને મરણથી આત્માનું મરણ થયું એમ તમારા મત પ્રમાણે કબૂલ કરીએ તે પરલોકમા જનાર કોણ રહ્યું ?' કારણ કે દેહ તો અહીં જ પડી રહે છે, અને દેહ અને આત્મામાં ભેદ તથી તે પછી પરલેક અને પરભવમાં જનાર કોણ રહેશે?
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy