SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ વક્ર યુગાદેિશના તે પછી તેણી પાતે આવીને દેવદેિન્નને પુન: કહેવા લાગી:— “ હું શ્રેષ્ઠિમ્ ! તે થાળ તમારાજ ઉતારામાં ક્યાંક આવેલ છે, માટે કુટુબાચારથી માગતી એવી મને તે સુપ્રત કરી દો. જ્યાં ખાધુ, ત્યાંજ ભાજન ભાંગવા જેવુ તમે ન કરો. હવે જો આ રીતે સરલતાથી સમજાવતાં ( માગતાં ) નહિ આપા, તા રાજખળથી ડયુક્તિએ કરીને પણ હું લઈશ ” તેના કૂટને નહિ જાણતા સરલ દેદિન્ન તેણીને કહેવા લાગ્યા: વાચાળ ! આમ આણું વસ્તુ વૃથા શામાટે આવ્યા કરે છે ? શુ જાતિવ′ત સુવર્ણમાં કદી શ્યામતા લાગી સાંભળી છે ? અમારા ન્જિનને આ કર્મ કરવુ કદી ઘટે નહિ, માટે તમારે ઘેર્જ ક્યાંક તે થાળ હરશે, તે ત્યાં સત્વર જાઓ અને પાતાના પરિવારને પૂછે. પાતાના પૃષ્ઠ ભાગ પાતાથી શુદ્ધ થતા નથી. ( પોતાનુ સ્વકલ્પિત-મન:કલ્પિત સત્ય હેતુ નથી. ) આ પ્રમાણે જાણતાં છતાં તમારી જેવા ડાહ્યા માણસ બીજા ઉપર એકદ્દમ મિથ્યા ઢાષનું આરોપણ કેમ કરે છે ? ” આ રીતે એકબીજાની સામે એલવાથી વિવાદ વધતે તે, તેના ચુકાદાને માટે તે અને રાજસભામાં ગયા. તેમના વિવાદનુ વ્યતિકર સમજીને અને અન્યાન્ય વિચાર કરીને રાજાના મેટામાં માઢા સામતાએ તેમને આ પ્રમાણે હુકમ કર્યો; તપાસ કરતાં તે ચાળ જેના ઘરમાંથી નીકળશે, તેના ઘરનુ સર્વસ્વ અવશ્ય બીજાને જશે. ” પછી તે પરિત્રાજિકા અધિકારીઓની સાથે દેવદેિન્નને ઘેર આવી અને તેણીએ પેાતાના ખાત્રીઢાર માણસા પાસે થાળની તપાસ કરાવી. પ્રથમ તા તે ધૂત્તતાથી બીજે ખીજે સ્થાને જોવા લાગ્યા અને પછી પાતે મકેલ સ્થાનથી તે લાવીને તેઓએ તેણીને સુપ્રત કર્યાં. પછી રાજાદિની અનુમતિ મળતાં કૂટબુદ્ધિએ તેના ઘરમાંનું સર્વસ્વ લઇ લીધુ અને દેવદ્ઘિન્નને પાતાના દાસ બનાવ્યા. આ પ્રમાણે જ્યારે વદિશ
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy