SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ યુગાદિ દેશના. "" તીવ્ર તપ કરે, તે તે પણ નિશ્ચય વખાણવા લાયક થાય છે. આ પ્રમાણે ઉપદેશ દેતા વેઢવિચક્ષણસૂરિ પેાતાના અ‘તકાળ પાસે આવતાં સવ પ્રાણીઓને ખમાવીને, શ્રેષ્ઠ એવુડ પાપાપગમન અનસન અંગીકાર કરી ધ્યાન તથા તપના બળથી સવ કર્માને એકીસાથે ખપાવીને અતકૃત કેવલી થઇ પમ પદને પામ્યા, ” કામલક્ષ્મી અને વેવિચક્ષણ પુરોહિત ભારે દુષ્કર્મ કરીને પણ આવા દુષ્કર તપથી પુન: ગુરૂપદ પામ્યા. મેટા પુરૂષા પાપકમ કરવાને સમર્થ હાય છે, તેમ ખપાવવાને પણ સમર્થ હાય છે, પરંતુ નીચ પુરૂષો તે। માત્ર પાપ કરવાનેજ સમથ હાય છે, માટે હું ભન્યા ! તપના અતુલ પ્રભાવ આ દૃષ્ટાંતપરથી સમજી લેવા આ દૃષ્ટાંત કહીને પ્રભુએ કહ્યું કે—“ હે વત્સ ! દ્દઢવિષે તથા ડુગરમુનિ પણ ઘણા કાળસુધી ભવ્ય જીવોને પ્રતિબંધ આપીને અંતે પરમપદને પામ્યા. આ પ્રમાણે કષાય કુટુંબના સબધમાં એક એક કશાયનુ” તાત્કાલિક જીરૂં પાિમ સમજીને પછી તે ચારેના તા કણજ આશ્રય કરે ( સેવે ) ? અગસ્ત્યના ઉદ્દયથી જળની જેમ, આ પ્રકારના પ્રભુના ઉપદેશથી કષાયાના ઉપશમ થતાં સર્વે રાજકુમારોનુ મન નિર્મળ થઈ ગયું. इति श्री सोमसुन्दर सूरिपट्टप्रभाकरपरमगुरु श्री मुनिसुन्दर सूरिविनेय वाचनाचार्य - सोममण्डनगणिकृतायां श्री युगादिजिनदेशनायां प्रथम उल्लासः ॥
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy