SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદેિશના. ૧૯ ભારે ક'ના ચાગથી સાધુઓ પણ કદાચ પાતાના માર્ગથી ૫તિત થાય છે, તથાપિ ઉચા પ્રકારના સત્કાર્યાવર્ડ તે પાછા પાતાના માર્ગ પર આવી શકે છે. શૂરવીર જીવાને સુસાધ્ય અને મલહીન પુરૂપાને દુ:સાધ્ય એવા તપને માઢા કૃત્યાની સિદ્ધિમાં જિનેન્થર ભગવ - તે પ્રથમ કહેલ છે. નિમલ એવા તપથી મનુષ્યાને જે દુર્લભ હાય તે સુલભ થાય છે, વાંકું હોય તે સ્થિર થાય છે અને દુ:સાધ્ય હૈાય તે મુસાધ્ય થાય છે. અનત ભવાથી વિસ્તાર પામેલા મહા પાપા ધૃણ, અગ્નિથી કાણની જેમ તપથી ભસ્મ થઈ જાય છે.” કહ્યું છે કે: " दीप्यमाने तपोवहौ, बाह्ये चाभ्यन्तरेऽपि यमी जरति कर्माणि, दुर्जराण्यपि तत्क्षणांत्. *t 'पुमान् कर्मेरितः कृत्वाऽप्येनास्यतिमहान्त्यपि ; सम्यगालोचनापूर्व, शुध्यत्येव तपः सृजन् . “તપઃ સ્વમાવતઃ સર્વે—ાવિષ્કૃત્તિ મૃત્યુન; सम्यगालोचनापूर्व, सिंहः प्रक्षरितश्च सः " ક 99 “ માહ્ય અને આભ્યંતર તપરૂપ અગ્નિ દૈદીપ્યમાન થયે અંતે સયમી પુરૂષ, દુ:ખે દૂર કરી શકાય એવાં કર્મોને પણ ક્ષણવારમાં નિરી (વિખેરી) નાંખે છે. કને વશ થઇ પ્રાણી અતિ મેટાં પાપ કરે, તા પણ સમ્યક્ પ્રકારની આલાયણાપૂર્વક જો તે તપ કરે, તા શુદ્ધ થઇ શકે છે. તપ સ્વભાવથીજ સર્વ પાપોનો નાશ કરે છે. તેમાં પણ જો તે સમ્યક્ આલાચનાપૂર્વક કર્યું હાય તા તે સિંહ ને વળી પાખરેલા તેના જેવુ છે. અહીં મહાદુમ કરવાવાળી છતાં સમ્યક્ આલેાચનાપૂવ ક તપ કરીને શુદ્ધ થયેલી બ્રાહ્મણીનુ દૃષ્ટાંત છે.” તે સાંભળા— હસ્તક્ષેત્રના વિશાલપુર નામના નગરમાં, જેણે રાત્રુઓને પા તાના દાસ બનાવ્યા છે એવા અને સૂર્ય સમાન તેજસ્વી સૂરતેજાના
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy