SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ યુગાદેિશના. જમાઈને ધારણ કરનારા થયા. સુવિધિનાથ ભગવતના તી સુધી તા તેઓ મહા આસ્તિક હતા, પરંતુ સુવિધિનાથ અને શીતલનાથ ભગવંતના આંતરામાં કાળના પ્રભાવથી પચેપમના ચેાથા ભાગ જેટલા કાળ સાધના વિચ્છેદ્ર થયા. તે વખતે સાધુઓના ભાવથી લાકા આ માહનાને ધમ ભાગ પૂછવા લાગ્યા. કેટલાક વખત સુધી તા તેઓએ યથા માગ કહ્યા, પણ પછીથી આસ્તે આસ્તે સાધુઓના અભાવથી નિરંકુશ બની ગયેલા તેઓ, સદા પોતાના સંતાનના મુખનિર્વાહની કામનાથી સુવર્ણ, ગાય, ભૂમિ અને બીજી પણ પ્રિય વસ્તુ માહુનાને દાનમાં આપવાથી મહાધમ થાય છે. ’ એ રીતે ભાક લોકોને સ્વેચ્છાથી કહેવા લાગ્યા, અને પોતે પરિગ્રહ અને આરંભમાં મગ્ન તથા અબ્રહ્મ ( મૈથુન ) માં આસકત હોવા છતાં પોતામાં બ્રહ્મબીજપણ હોવાથી તેઓ પાતામાં પાત્રપણ સ્થાપન કરવા લાગ્યા. મુખ્ય લેાકેાને ઠગવાને માટે પેાતાને ઇષ્ટ એવાં દાન, ક્રિયા અને આચાર ભિત નવા શાસ્રા તેઓ પેાતાની ઇચ્છા મુજબ રચવા લાગ્યા. સાધુઓના અભાવ હેાવાથી અજ્ઞ લાક તેમને સદ્ગુરૂ તરીકે માનવા લાગ્યા. કારણ કે વૃક્ષ વિનાના દેશમાં એરડા પણ મોટા વૃક્ષ સમાન માન પામે છે ( મનાય છે ). મુગ્ધ લોકો તેમના વચનને વેઢપદની માફ્ક સત્ય માનવા લાગ્યા. જન્માંધ માણસને ખેડુતે બતાવેલા માર્ગમાં પણ શું સદેહ હાય અર્થાત્ નજ હેાય. ’ આ પ્રમાણે રફતે રસ્તે તે માહુા જિનમતના દ્રોહુ કરનારા થઇ પડ્યા. ‘ સ્વામી વિનાના રાજ્યમાં શુ કોટવાળ ચાર નથી થતા ( ચારી નથી કરતા ) ? – આ રીતે પ્રથમ પ્રભુના અઠ્ઠાણુ પુત્રીના ભરતે પ્રતિષેધ કર્યો તેનુ' વર્ણન કર્યું, હવે બાહુબલિના પણ તેણે કેવી રીતે પ્રતિષેધ કર્યા તે સખથી વૃત્તાંત કહેવામાં આવે છે. ૧ પ્રથમ સુવણૅની, પછી રૂપાની અને પછી સૂત્રની થઇ.
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy