SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદિદેશના. ૧૨૯ તુક વિના તે હસવું (હાસ્ય) પણ નથી આવતું.” તેણે કહ્યું કે એક માસ સુધી તમે કપટથી માંદા થાએ અને પછી ઉલ્લાધ સ્નાનના હેતુથી એને નિમંત્રણ કરો.” પ્રેમપાશથી બંધાયેલા અને તેની આજ્ઞા પ્રમાણે ચાલનારા સાથે વાહે તેનું વચન સ્વીકાર્યું (કબુલ રાખ્યું) અને તેવી જ રીતે માંદા પડ્યો. તે વખતે વિશ્વભૂત રાજસે વાથી રહિત એવા પાતાલ સુંદરીના ભાગને તે આનંદ આપનારા માનવા લાગ્યા. હવે કઈ વખતે તે વૈદ્યને બોલાવે અને કઈ વખતે ઔષધો મં. ગાવે તેથી નાગરિકે તેને ઘેર આરોગ્ય પૂછવા આવવા લાગ્યા. કેટલાક દિવસ પછી “આ સાથે અને હવે કંઈક ઠીક છે. આ પ્રમાણે સ ત્ર લેકે માં વાત ચલાવી અને એક માસ થયે, ત્યારે શુભ દિવસે નાના પ્રકારની વધામણી અને ઉત્સવોથી તેણે ઉલ્લાઘસ્નાન કર્યું. પછી સારું વચ્ચે પહેરીને અને દેવ ગુરૂનું સ્મરણ કરીને રાજમંદિરમાં જઈ તેણે રાજાને વિજ્ઞપ્તિ કરી કે હે રાજન! તમારા પ્રસાદથી હનિરોગી થયો છું, માટે એકદિવસ ભેજનને માટે મારે ઘેર પધારે. મારાપરપ્રસન્ન થઈ એટલી મારી ઉપર કૃપા કરો. આ પ્રમાણે સાંભળી સમસ્ત રાજમદિરોમાં માન્ય એવા તે સાથવાહના દાક્ષિણ્યથી રાજાએ તેના બેજનનું નિમંત્રણ કબુલ રાખ્યું. એ પછી સાર્થવાહે હર્ષિત થઇને પિતાને ઘેર પાંચ વર્ણનાં વસ્ત્રોથી વિભૂષિત, વિશાળ અને મનેહરએ મંડપ તૈયાર કરાવ્યો. સત્તર જાતનાં ભેજન અને અઢાર જાતનાં શાક તૈયાર કરાવ્યાં. અને પા. તાલસુંદરીને તે હકીકત નિવેદન કરી. તે કહેવા લાગી કે -“હુ પિતેજ રાજાને પરિવેષણ (પીરસવાનું) કરીશ.” આ સાંભળી ભયથી પતો તે બો -બજે રાજ તને ઓળખી જશે, તે મારું બધું દ્રવ્ય લુંટી લઇને મને અવશ્ય મરાવી નાખશે.” આ પ્રમાણે સાંભ ૧ લેક વ્યવહારમાં માથે પાણી નાખવું એમ કહેવાય છે.
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy