SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદેિશના. ૧૦૧ વિલક્ષણતાના દોષથી, તું અતિભક્તિમાન છે, છતાં તારા થિસેવિત મદિરને પણ હુ' છેડી દેવા ઈચ્છું છું. કહ્યું છે કે:~ “ મળ્યો મતિ તિર્થંક્ યા, સ શ્રિદ્ધચણા, लक्ष्मीर्यदनुभावेन, गेहमभ्येति सर्वतः " “ મળ્યો મતિ તિય થા, સ ચિપક્ષળ, लक्ष्मीर्यदनुभावेन, सझनोप्यपगच्छति, 19 “ સારા લક્ષણવાળા કોઇ તિર્યંચ કે માણસના પ્રભાવથી લક્ષ્મી ચારે બાજુથી ઘરમાં આવે છે, અને કોઇ અપલક્ષણવાળા માણસ કે તિર્યંચના પ્રભાવથી લક્ષ્મી ઘરમાંથી પણ ચાલી જાય છે, ” માટે તારા ભાવી વિયોગથી હું... શ્યામ મુખવાળી થઇ છુ ” તે સાંભળી શ્રીદેવ ખેદસહિત કહેવા લાગ્યા- હવે કયાં જશે ?” એટલે લક્ષ્મી મેલી:– આજ નગરમાં પૂર્વ જન્મમાં કરેલા મુનિદાનના પ્રભાવથી જેણે અતુલ ભાગકમ ઉપાી છે એવા ભાગદેવને ઘેર જ– ઇશ, ” આ પ્રમાણે કહીને લક્ષ્મીએ તરતજ તેને તજી દીધા, એટલે શ્રીદેવ દુ:ખિત થયા અને ભાગદેવ સાર્થવાહુ હિરણ્યાદિકથી વૃદ્ધિ પામ્યો. પાતાના ઘરમાં ચારે બાજુ લક્ષ્મીના વિસ્તાર એને ભાગ્યશાળી ભાગદેવ પાતાની ભોગવતી પ્રિયાને આ પ્રમાણે કહેવા લા ગ્યા: “ હે કાંતે ! વિધાતા જેવી ચપળ લક્ષ્મી જ્યાંસુધી આપણા ઘરમાં છે, ત્યાંસુધી દીન વિગેરેને દાન આપવુ અને યથેચ્છ ભાગ ભાગવવા.” તે તે પ્રથમથી પણ દાનશીલ હતી અને આ પ્રમાણે પતિએ પ્રેરણા કરી, એટલે વિશેષે કરીને મુનિ, દુ:સ્થિત અને દીનજનાને શ્રદ્ધાપૂર્વક યથાસ્થિતી દાન દેવા લાગી. એક દિવસે તે નગરના ઉદ્યાનમાં કેવલી ભગવંત સમવસર્યા, એટલે શ્રદ્ધાળુ મનવાળા અનેક લોકો તેમને વંદન કરવા ગયા. પા૧ માગ્યા પ્રમાણે.
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy