SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ गुर्जरविवेचनसमन्विता (૫) યથાસૂક્ષ્મપ્રતિસેવનાકુશીલ : ‘અહો ! આ મહાતપસ્વી છે, જ્ઞાની છે, ત્યાગી છે, વૈરાગી છે’ એવી બધી પ્રશંસા સાંભળી જે અત્યંત આનંદ પામે છે તે.. (૧૩) હવે કષાયકુશીલનું સ્વરૂપ બતાવે છે – 00 ३३ 30 जो नणदंसणतवे अणुजुंजइ कोहमाणमायाहिं । सोनाणाइकुसीलो कसायओ होइ नायव्वो ।।१४।। चारित्तम्मि कुसीलो कसायओ जो पयच्छई सावं । मणसा कोहाईए निसेवयं होई अहासुमो ।।१५।। अहवा वि कसाएहिं नाणाईणं विराहओ जो य । सोनाणाइकुसीलो नेओ वक्खाणभेएणं ।। १६ ।। १. तथा ज्ञानदर्शनतपांसि यः सञ्ज्वलनकषायोदययुक्तः स्वस्वविषये व्यापारयति स तत्तत्कषायकुशीलो ज्ञातव्यः ||o૪|| २. चारित्रकुशीलः स यः कषायाविष्टः शापं प्रयच्छति । मनसा क्रोधादीन्निषेवन् यथासूक्ष्मकषायकुशीलः ।। १५ ।। રૂ. ‘હો અહા સુહુમો’ કૃતિ પૂર્વમુદ્રિત । ४. अथवा कषायैर्ज्ञानादीनां यो विराधकः स ज्ञानादिकुशीलो ज्ञेयः 'व्याख्यानभेदेन' व्याख्याप्रकारभेदेन ।। १६ ।। - ગુરુગુણરશ્મિ નુ શ્લોકાર્થ :- જે જ્ઞાન, દર્શન અને તપનો ઉપયોગ ક્રોધ, માન, માયા દ્વારા કરે, તે કષાયથી જ્ઞાનાદિકુશીલ જાણવો .. (૧૪) * (૨) કષાયકુશીલ * વિવેચન ઃ- જેનું સ્વરૂપ પૂર્વે બતાવી દીધું છે, તે કષાયકુશીલના પણ પાંચ ભેદ છે. (૧) જ્ઞાનકષાયકુશીલ ઃ- જે સંજ્વલનકષાયના ઉદયથી ક્રોધ, માન ને માયાવાળો થઈને પોતાના જ્ઞાનનો ઉપયોગ કરે તે. (૨) દર્શનકષાયકુશીલ :- જે સંજ્વલનકષાયના ઉદયથી ક્રોધાદિવાળો થઈને પોતાના દર્શનનો ઉપયોગ કરે તે. (૩) તપકષાયકુશીલ :- જે સંજ્વલનકષાયના ઉદયથી ક્રોધાદિવાળો થઈને પોતાના તપનો ઉપયોગ કરે તે. (૧૪) હવે બાકીના બે ભેદો વિશે જણાવે છે – શ્લોકાર્થ :- જે કષાયથી શાપ આપે, તે ચારિત્રમાં કુશીલ જાણવો અને મનથી ક્રોધાદિકને સેવે, તે યથાસૂક્ષ્મ.. (૧૫)
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy