SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ શાર્દૂલવિક્રીડિત શું દુર્ગધ તજે કદી લસણ આ કપૂરમાં રાખતાં, પામે સંત તણા ઘણા પરિચયે શું દુર્જનો ભવ્યતા? વસ્ત્રાભૂષણથી વિભૂષિત કરો મીઠાં ધરો ભોજનો, તોયે ના શુચિ પામતું શરીર આ, વિશ્વાસ ના તેહનો. ૩ પૃષ્ઠ અશુચિભાવના ll ઇંદ્રવજા જેના પ્રસંગે શુચિ ચીજ પામે વિરૂપ મેલી તન આ પસાથે, જીવો છતાં યે ભ્રમથી કરે છે યત્નો સદા કાય શુચિત કાજે. ૪ સ્વાગતા કાયની શુચિ અસત્ય જ જાણી જીવ તું સુણ સદા જિનવાણી, સર્વ દોષ મલને હરશે તે ધર્મનાં અમૃતને ધરશે તે. ૫ | દુરૂ | मगलमागीय वारसाडाय ૪-૫. જે શરીર પોતાના સંપર્કમાં આવતી પવિત્ર વસ્તુઓને પણ મલિન બનાવી દે છે. એનામાં પવિત્રતાની કલ્પનાશાસ્સવ કરવી એ જ મોટું અજ્ઞાન છે. મૂઢતા છે. આ દૈહિક સ્વચ્છતા. પવિત્રતાની ધારણા જ ખોટી છે... બધા જ દોષાનું પ્રક્ષાલન //JIUગ્રી કરનાર “ધર્મ જ વિશ્વમાં પવિત્રતમ છે. એ ધર્મને હૃદયમાં ધારણ કર! नरममारमा गारदिक्षता તા.હીIIIળા
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy