SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ सावियाच गवीर रुमालागा સ્વાદાની विद्यागारा झाश्म विमार વધુ ગી महिलागा વિમા, આ સંસાર પુદ્ગલમય છે. તેનાથી શરીર સુદ્ધાં નિરાળા છે, જુદા છે તેવી ભાવનાથી ભાવિત થવું, એ ॥ ૪૬ ॥ અન્યત્વ ભાવના છે. 1 æté polà 11 અન્યત્વભાવના અન્ય પુદગલ ભાવા, અન્નો એગોય નાણમિત્તો હો! સતત આત્માને શોધવો જોઈએ. આત્માની અનુભૂતિ માટે મનને સતત તૈયાર રાખવું. શું કરીએ કે, જગતથી જુદો એવો મારો આત્માનો અનુભવ મને થાય. સતત લગની હોય તો પંદર પંદર દિવસે પણ આ ભાવ બદલાય, તેની પહેલાં જરૂર આત્માનો અનુભવ થાય. તીવ્રતા પર આધાર છે. નિરંતર, સત્કારપૂર્વક, દીર્ઘકાળપર્યંત જો ઇચ્છા, આકાંક્ષા આત્માનુભવની રાખવામાં આવે, અનુભવ આત્માનો થાય. અન્યત્વ ભાવનામાં નિમ રાજર્ષિનું દૃષ્ટાંત વિચારવું ઉપયોગી છે. ઇન્દ્ર મહારાજાએ કહ્યું કે મિથિલાનગરી ભડકે બળે છે તેને ઠારીને પછી દીક્ષા લો. તે વખતે નિમ રાજર્ષિ જ્વાબ આપે છે કે, મિહિલાએ ડઝ઼ માણિએ નમે ડઝ઼ જઈ કિંચણ. મિથિલા નગરી બળતી હોય તેમાં મારું કાંઈ બળતું નથી. ઇન્દ્ર મહારાજાને ખાતરી થઈ કે આમનો વૈરાગ્ય સાચો છે. માટે ભલે દીક્ષા લે, અને નિમ રાજર્ષિ સ્થિર થયા.
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy