SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભક્તિવિચાર અન્તર્ગ તત પ્રવૃત્તિવિચાર ૨૩ 'प्रयत्नादिक' विनैव स्थाननिषद्यादिकं भगवतां स्वभावत एव भवेत्' इत्यत्र 'स्वभावतः ' इत्यस्य कोऽर्थः ? किं कारणमन्तरैव वा दृष्टजातीयकारणमन्तरा व । १ नाद्यः, बौद्धमत प्रवेशात् । न च सामान्यतस्तन्निबन्धनयोग्यताभ्युपगमेऽपि तिष्ठासाद्यभावादेशकालविशेषनियमः स्वभावादेवेति वक्तु युक्त, विना कारणक्रम देशकालक्रमानुविधायक कार्यस्याकस्मिकत्वप्रसङ्गात् । अथ केवलिना यथा दृष्ट तथैव तद्भवतीति स्वभावार्थ इति चेत् ? नन्वेव तत्तदुपादेयावच्छिन्नविशेष्यतया तत्तदुत्पत्त्यवच्छिन्नविशेष्यतया च केवलज्ञानेनैव कार्यमात्रस्य देशकालनियमोपपत्तौ तदतिरिक्तकारणमात्रोच्छेदप्रसङ्गः, ' च घटार्थितया दण्डादावपि प्रवृत्तिदुर्घटा स्यात् । [ઈચ્છા વિના પણ કેવળીએને પ્રયત્નના સ’ભવ-ઉત્તરપક્ષ] ગાથા:-જો યાગ (પ્રયત્ન) વિના જ ક્રિયા સ્વભાવથી પ્રવત્તી શકતી હાય તે પછી પ્રયત્ન પણ સ્વભાવથી જ=(ઇચ્છા વિના જ) શા માટે ન પ્રવો ? અર્થાત્ તેવી તેવી ઈચ્છા વિના પણ તેવા તેવા પ્રયત્ન પ્રવો છે એમ માનીને એ પ્રયત્નથી જ ક્રિયા થાય છે (સ્વભાવથી નહિ) એવુ પણ શા માટે ન મનાય ? કારણકે જેમ તેની ક્રિયામાં પ્રયત્નજન્ય ક્રિયાની અપેક્ષાએ વિચિત્રતા વિલક્ષણતા, તેમજ બુદ્ધિ ક પૂર્ણાંક ન હેાવા પણું તમે માના છે તેમ તેઓના પ્રયત્નમાં ઈચ્છાજન્ય પ્રયત્નની અપેક્ષાએ વિલક્ષણતા અને બુદ્ધિપૂર્વકનુ ન હેાવા પણુ* પણ માની જ શકાય છે, અને ઇચ્છાજન્યત્વ માનવાનું ન રહેવાથી પ્રયત્નપૂર્વકની પ્રવૃત્તિ હાવા છતાં વીતરાગતાને કેાઈ આંચ આવતી નથી. (સ્વભાવથી એટલે ‘કારણ વગર' પ્રથમ વિકલ્પની સમીક્ષા) કેવળીએને સ્થાનનિષદ્યાદિ, કાયપ્રયત્નાદિ વિના સ્વભાવથી જ હાય છે એવું જે તમે કહ્યું તેમાં સ્વભાવથી જ' એટલે શુ? (૧) કાઇ પણ જાતના કારણવના જ કે (૨) દૃશ્ય હાય એવા કારણ વિના ? (પછી કાઈ અદૃશ્ય કારણ ભલે કા કરતું હાય) પ્રથમ વિકલ્પ માનવામાં તેા બૌદ્ધ મતને સ્વીકારી લેવાની આપત્તિ આવશે કારણ કારણ વિના કેવલ કુરૂપ સ્વભાવથી જ કાર્યાત્પત્તિને એ લાકે! જ માને છે. પૂર્વ પક્ષ : કેવળીઓને સ્થાનાદિના કારણ સર્વથા ન હેાવા છતાં સ્થાનાદિ હાય છે એવુ' અમે કહેતાં જ નથી કે જેથી બૌદ્ધમતપ્રવેશ થવાની આપત્તિ આવે! 'કેવલિ આત્મામાં સ્થાનાદિના હેતુભૂત સામાન્યતઃ ચેાગ્યતા રૂપ સ્વભાવ અમે માનીએ છીએ. છતાં છદ્મસ્થની ક્રિયાની નિયામકીભૂત તિષ્ઠાસાદિ તેમનામાં ન હેાવાથી દેશકાળાદિનુ નિયમન એ યેાગ્યતારૂપ સ્વભાવથી જ થાય છે એમ કહીએ છીએ. ઉત્તરપક્ષ –એ વાત અયુક્ત છે કારણ કે કાર્ય હંમેશાં કારણના ક્રમને આશ્રીને જ દેશ–કાલ સ`બધી ક્રમને અનુસરે છે. કેવળીએમાં જે તિાસાદિપ કારણેા અને * ‘બુદ્ધિપૂર્વક એટલે ‘હુ' હવે ઊભા થ' એવા માનસિક વિકલ્પપૂર્વક.
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy