SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિક્તિવિચાર सकलदुःखक्षये तु किं प्रमाणम् ? न हि तस्य दृशिज्ञप्तिस्वभावाप्रतिघातेऽप्यव्याबाधस्वभावाप्रतिघातो नाम, सर्वानिष्टनाशसर्वाभीष्टलाभौ त्वसिद्धावेव, सिद्धावस्थायामेव तत्संभवात् । एतेनेदं व्याख्यातम् - "जादं सयं समत्त नाणमणं तत्थवित्थड विमलं । रहिदं हु उग्गहादिहि सुहं ति एगंतियं भणियं ॥ [ १ / ५९ ] केवलं ति नाणं तं सोक्ख परिणम च सो चेव । खेदो तस्स ण भणिदो जम्हा घादी खयं जादा || [ प्रवचनसार १/६०] नाणं अत्यंतगढ़ लोगालोगेसु वित्थडा दिट्ठी । દ્ઘનિષ્ઠ સવ્વ રૂઢ પુળ તંતુ તં ફ્ક્ત / ત્તિ માઙા [પ્રવચનસાર-/૬] સર્વ અનિષ્ટ નાશ અને ઇષ્ટપ્રાપ્તિ તા સિદ્ધાવસ્થામાં જ હાય છે એ પૂર્વ નહિ. ઉપાક્ત ચર્ચાથી પ્રવચનસારમાં કહેલી નીચેની વાર્તાના પણ નિકાલ થઈ ગયા જાણુ વા— ઇન્દ્રિયાદિની અપેક્ષા વિનાનુ હાવાથી સ્વયં ઉપન્નથતુ (પ્રવર્ત્તતુ'), સમસ્ત, અન'તા વિસ્તૃત, નિર્મળ અને અવગ્રહાદિથી રહિત એવુ` કેવલજ્ઞાન જ એકાન્તિક સુખ કહેવાય છે. કેવળીએને જે કેવલજ્ઞાન હાય છે તે જ સુખ છે. આ એક જ પરિણામ તેઓને હાય છે. એટલે કે એ સિવાય બીજો કોઈ પરિણામ હાતા નથી. તેમજ ખેદના કારણભૂત ઘાતી કર્મો ક્ષીણ થયા હેાવાથી ખેદ પણ હાતા નથી. તેથી તે સુખી હાય છે. એકાન્ત કાઈ પણ જાતનુ' આવરણ હયાત ન હાવાથી લેાકાલેાકમાં વ્યાપેલુ* કેવલજ્ઞાન અર્થાના અંતને પામેલુ' છે અર્થાત્ ચરમ પટ્ટાને પણ જણાવે છે તેથી જણાય છે કે જીવના સ્વભાવભૂત દેન અને જ્ઞાનના કયાંય પ્રતિઘાત થતા નથી. તેમજ તેને પામવા માત્રથી જ જીવનું અજ્ઞાનરૂપ સર્વ અનિષ્ટ નાશ પામી જાય છે તેમજ ઇષ્ટ=સુખસાધનીભૂત પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થએલ છે. આમ કેવળીએને સ્વભાવ પ્રતિઘાતના અભાવ હેવાથી અને ઇષ્ટપ્રાપ્તિ તેમજ અનિષ્ટ નાશ થયા હેાવાથી માત્ર કેવલજ્ઞાનાત્મક સુખ જ હાય છે, કોઈ દુઃખ હેાતું નથી.” પ્રવચનસારમાં કરેલ આ બધું પ્રતિપાદન નથી એટલુ' જ યુક્તિપૂર્વક જણાવવામાં સમ એવું જણાવવામાં નહિ. તેથી કેવળીએને ક્ષુધાદિ એકાન્તિક અવ્યાખાધ સુખ હાય છે એ વાત અયુક્ત જાણવી. ૧૫ અજ્ઞાનજન્ય દુઃખ કેવળીએને હાતુ છે, ક્ષુધાદિનુ પણ દુ:ખ હાતુ નથી. દુઃખ તા સભવિત જ હાવાથી તેઓને १. जात स्वयं समस्तं ज्ञानमनन्तार्थविस्तृत विमलम् । रहितं त्वत्रग्रहादिभिः सुखमित्येकान्तिक भणितम् ॥ २. यत्केवलमिति ज्ञान ं तत्सौख्य परिणामश्च स चैव । खेदस्तस्य न भणितो यस्माद्वातीनि क्षयं यातानि ॥ ३. ज्ञानमर्थांन्तर्गत लोकालोकेषु विस्तृता दृष्टिः । नष्टमनिष्टं सर्वमिष्टं पुनर्यद्धि तलब्धम् ॥
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy