SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ પ્રકરણસંગ્રહ. પ w w w ? निग्गंथकसाईणं, चउदस उ सिणायओ सुयाईओ । दारं ७ आइतियं तित्थंमि उ, तित्थातित्थेसु अंततियं ॥४५॥ दारं ८ અર્થ --હવે નિર્ચ થના ચોથા ભેદ નિવારણ થાળ) નિને તથા કષાય કુશીલ નિગ્રંથને ઉત્કૃષ્ટથી (૪૩૩ ૩) ચદપૂર્વનું શ્રુતજ્ઞાન હોય. (સિગાથો પુરા ) સ્નાતક કૃતાતીત હોય કારણ કે તેરમે, ચંદમે ગુગુઠાણે કેવળ જ્ઞાન હોય અને છાઘસ્થિક એટલે પહેલાં ચાર ) જ્ઞાન ટળે ત્યારે જ કેવલી થાય. હવે આઠમું તીર્થદ્વાર કહે છે --(આતિષે તિર ૩) પ્રથમના ત્રણ નિર્ગથ એટલે ૧ જુલાક, ૨ બકુશ અને ૩ પ્રતિસેવા કુશીલ એ તીર્થમાં જ હોય. (વંતતિ ) છેલ્લા ત્રણ કષાય કુશીલ, નિગ્રંથ અને સ્નાતક (તિસ્થતિ છે ) તીર્થે હોય અને અતીર્થ પણ હોય. અતીર્થ તીર્થકર તથા પ્રત્યેકબુદ્ધ જ હોય, એ બે વિના બીજા તીર્થ જ હોય. ૪૫. હવે નવમું લિંગદ્વાર કહે છે :-- नियलिंगे परलिंगे, गिहिलिंगे वावि दवओ हुज्जा। नियलिंगि च्चिय भावेण, हुज सव्वे पुलागाई ॥ ४६ ॥ दारं ९ અર્થ:--(નિવર્જિ) પુલાકાદિ પચે નિર્ગથે સ્વલિંગે એટલે સાધુવેશે, (દ્ધિ) અન્ય લિગે એટલે અન્ય તીથીને વેશે તથા (િિ૪િ વારિ) ગૃહ સ્થલિગે એ ત્રણે લિગે (વારે દુઝા) દ્રવ્યથી હાય. (નિઢિ િવિય મા ) અને ભાવથી સ્વલિગેજ (દુઝ સો પુરા) એ પાંચે પુલાકાદિ નિ હોય. એટલે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ નિજલિગ જ હોય. ૪૬. હવે દશમું શરીરદ્વાર કહે છે:-- हायनियंठपुलाया, ओरालियतेयकम्मणसरीरा । बउसासोव विउव्वा वि, कसायाहारगतणू वि॥४७॥ दारं १० અર્થ—(વ્હાનિઘંદપુરાવા) સ્નાતક નિગ્રંથ, નિગ્રંથ નિર્ગથ અને પુલાક નિર્ગથ એ ત્રણ નિગ્રંથને (રઢિયાર) દારિક, તેજસ અને કામણ એ ત્રણ શરીર હોય. (વાસાવ વિપદા વિ) બકુશ અને પ્રતિસેવા કુશીલને વૈક્રિય સહિત ચાર શરીર પણ હોય. (રાણાયાઘાતપૂ વિ) કષાયકુશીલને આહારક શરીર સહિત પાંચ શરીર પણ હોય. ૪૭.
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy