SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ પ્રકરણસંગ્રહ દ્રિય થળચર ૧૦, (૪) જળચર ૧૧, (૩) ખચર ૧૨, (ના) નારકી ૧૩, (મ) ભવનપતિ ૧૪, (૨) વ્યંતર ૧૫, (ર) રવિ-સૂર્ય ૧૬, (વિ) વિધુ-ચંદ્ર ૧૭, () નક્ષત્ર ૧૮, () સુર-વૈમાનિક દે ૧૯, (ર) સમુદ્ર ૨૦, (મુતિ ) પંચંદ્રિય સંમૂછિમ તિર્યંચ ૨૧-એ એકવીશ પ્રકારના જીવો (ક) અસંખ્યાતા જાણવા. તથા () જગતના–લેકના (નમ-૫) નભ-આકાશ પ્રદેશ ૧, (ઘ) ધર્માસ્તિકાયના પ્રદેશ ૨,() અધમસ્તિકાયના પ્રદેશ ૩, (ા નિય) એક જીવના પ્રદેશ ૪, (ણિક) સ્થિતિબંધના અધ્યવસાયસ્થાન ૫, (નિ) તથા નિગોદ શરીર ૬એ છ પણ અસંખ્યાતા જાણવા. તથા (હિ) સિદ્ધ ૧, (નિ ) નિગોદના જીવ રે, (ા લી) વનસ્પતિના જીવ ૩, (૨) સમય ૪, () પુદ્ગલ ૫, (બ) અભવ્ય જીવો ૬, (મ) ભવ્ય જીવો ૭, (૨) અલક ૮, (પ) પ્રતિપતિત-પડિવાઈ જી ૯ અને ( વ ) વનસ્પતિકાયની સ્થિતિ ૧૦-એ દશ અનંતા જાણવા ૫૦. इय सुत्ताओ भणिया, वियारपंचासिया य सपरकए। मुनिसिरिआनंदविमलसूरिवराणं विणेएण ॥ ५१॥ અર્થ() આ પ્રમાણે (મુનિસિરિમાનંવવિમ) મુનિશ્રી આનંદવિમલ નામના (સૂરિવરાળ) સૂરિવરના (વિgિ) વાનર નામના શિષ્ય(વાવ) પિતાને તથા અન્ય જીવોને માટે ( પુરાણ ) સૂત્રમાંથી ઉદ્ધરીને (વિજ્ઞાનપંજા સિયા) આ વિચારપંચાશિકા (મળિયા) કહી છે. ૫૧. - ઇતિ શ્રી વાર્ષિ અપરના વિજયવિમળ- કે E વિરચિતા વિચારપંચાશિકા પ્રકરણ સાથે સમાપ્ત.
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy