________________
ભાવ સાધુ.
साहूहिवि परिभणियं - विसन्नहियएहि हा सुयनिहाण । किह. देव-दुग्गर मिमं - पत्तो सि अहो महच्छारियं ! ॥ १७ ॥ जखोवि आह न इमं - चुज्जं इह साहुणो महाभागा । एसचिय होइ गई - पमायवससिढिलचरणाण ॥ १८ ॥ ओसन्नविहारीणं - इड्डी रससायगारवगुरूणं । उम्मुकसाहुकिरियाभराण अम्हारिसाण फुडं ॥ १९ ॥ इय मज्झ कुदेवभो भो मुणिणो वियाणि समं । जइ सुगईए कज्जं - जड़ भीया कुमइ. गमणाओ ॥ २० ॥ ता गयसयलपमाया - विहारकरणुज्जुया चरणजुत्ता । गारवरहिया अममा - होह सया तिव्वतवकलिया ॥ २१ ॥
૧૩૧
भो भो देवाणुप्पिय-संमं पडिबोहिया तए अम्हे । इय जंपिय ते मुणिणो - परिवन्ना संजमुज्जोयं ॥ २२ ॥
इति सूरिरार्य मंगु - मैगुलफलमलभत प्रमादवशात् ।
ત્યારે સાધુઓએ પણ દિલગીર થઈને કહ્યું કે, અલ્સેાસ કે તું આવા શ્રુતનિધાન થઇને કેમ આવી દેવદુર્ગતિને પામ્યા છે ! અહો આ તે મેટું આશ્ચર્યે છે ! [ ૧૭ ] યક્ષ ખાલ્યા કે, હે મહાભાગ સાધુએ ! એમાં કંઇ કહેવાનું નથી, છતાં પ્રમાદના વક્ષથી व्यास्त्रिर्भा शिथिण थनारा, व्यवसन्नविहारी [ भंह विहारवाणा ], ऋद्धिरस तथा साताગારવથી ભારી અનેલા, સાધુની ક્રિયા નહિ કરનાર મારા જેવાઓની એજ ગતિ થાય છે. [ ૧૮–૧૯ ] આ રીતે હે મુનિ ! મારૂ કુદેવપણું રૂડી રીતે વિચારીને જો તમાને સુગતિનું કામ હોય, અને જો પુગતિમાં જવાથી ખીતા હા, તેા સધળા પ્રમાદ છેઠી વિદ્વાર કરવામાં ઉજમાળ રહી હમેશાં ચારિત્રયુક્ત, ગારવ રહિત, મમતા રહિત, અને તીવ્ર लययुक्ताः था. [ २०-२१ ]
त्यारे तो साधुओ मोट्या डे, हे हेवानुप्रिय ! तें अमने ही प्रतियोध्या, भेग उहीने लेग्यो संयमभां उद्योगी था. ( २२ ) आ. रीते. आर्यभंगुसूरि प्रभावना वशथी