________________
૧૨૬
શાંત સુધારસ. त्यज ममतां परितापनिदानं । ___ परपरिचय परिणामं ॥ भज निःसंगतया, विशदीकृत
–મનુવિમુહરસમમિરા | વિ8 || અર્થ-મમતા, મમત્વ, પરવસ્તુને વિષે મારાપણું, આ દુ:ખનું કારણ છે. માટે હે! વિનય, તું એ મમત્વને ત્યાગ
કર. એ મમત્વ પરવસ્તુના પરિચયનું વિશુદ્ધિનું શોધન. પરિણામ છે. તું પરવસ્તુને પરિચય છાં,
સ્વવસ્તુને પરિચય કર. તું નિઃસંગ થા; પરવસ્તુને સંગ ત્યજી દે, તેમાં લેપ નહિં; તે પર આસકિત કર નહિ, તે–મય થા નહિ; ચેતન ! એથી તારો આત્માનુભવ પ્રગટ થશે; વિશુદ્ધ થશે; તેમાં રસ જામશે અને તને બહુ આનંદ આપશે; માટે પરવસ્તુનો પરિચય છાંડ, સ્વસ્વરૂપને પરિચય કર. ૪
વિદિન રોડ, કર એ જ એમ
पथि पथि विविधपथैः पथिकैः सह ।
कुरुते कः प्रतिबंध ।। निजनिजकर्मवशः स्वजनैः सह ।
कि कुरुषे ममताबंधं ॥ वि० ५॥
અર્થ–હે! ચેતન જુદે જુદે સ્થાનકે માર્ગમાર્ગમાં જુદા જુદા વટેમાર્ગનું મળવું થાય છે, તે કઈ કઈને પ્રતિબંધ કરે છે? ના, કેઈ કઈ પર મમત્વ નથી કરતું, સર્વ કેઈ પોતપ
તાને માર્ગે ચાલ્યા જાય છે. તેમજ આ