SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૯૩ तथा । "कायो न केवलमयं परितापनीयो, मिष्टै रसैर्बहुविधैर्न च लालनीयः । चित्तेन्द्रियाणि न चरन्ति यथोत्पथेन, वश्यानि येन च तदाचरितं जिनानाम् ॥२॥" एषा आगमनीतिः प्रधानरूपा सारभावमागता वर्तते धर्मे साध्ये । इत्येष महावाक्यार्थविषयः पुनरवगन्तव्यः ॥८७५॥ ગાથાર્થ–તેથી અહીં તપ-ધ્યાનાદિ આગમનીતિથી કરવું એ ગુણોને પમાડનાર છે. ધર્મમાં આગમનીતિ સારરૂપ છે એ મહાવાક્યર્થ છે. તેથી–અસમર્થો અને અગીતાર્થો તપ-ધ્યાન કરે એનાથી મહાન દોષ થતો હોવાથી. અહીં–એટલે ધર્મના અધિકારમાં. આગમનીતિથી એટલે આગમાનુસારે. આગમનીતિ આ પ્રમાણે છે-“તેથી જે રીતે દેહને પીડા ન થાય, માંસ લોહી પુષ્ટ ન બને, ધર્મધ્યાનમાં વૃદ્ધિ થાય તે રીતે તપ કરવો જોઈએ” તથા “આ કાયાને કેવલ કષ્ટ જ ન આપવું જોઈએ, તેમ બહુ રસો ખવડાવી-પીવડાવીને કાયાનું લાલન પણ ન કરવું જોઈએ. ચિત્ત અને ઇન્દ્રિયો ઉન્માર્ગમાં ન જાય અને આત્માના વશમાં રહે તેમ તપ કરવું જોઈએ. જિનેશ્વરોએ તે પ્રમાણે તપ કર્યો છે.” (ધર્મબિંદુ પ-૬૨). (૮૭૫) अत्रापि महावाक्यार्थनिगमनेनैदम्पर्यमाहएवं पसत्थमेयं, णियफलसंसाहगं तहा होइ । इय एस च्चिय सिट्ठा, धम्मे इह अइदंपज्जं तु ॥८७६॥ एवमागमनीत्या 'प्रशस्तं' प्रशंसास्पदमेतत्तपोध्यानादि भवति सतां । तथा 'निजफलसंसाधकं' मोक्षलक्षणफलहेतुः । तथेति समुच्चये । भवत्येषैवागमनीतिरेव श्रेष्ठा 'प्रधाना' धर्मे इहैदम्पर्यमिदं पुनर्जेयम् ॥८७६॥ અહીં મહાવાકયાર્થના ઉપસંહાર પૂર્વક ઐદંપર્યને કહે છે ગાથાર્થ–ટીકાર્ય–આગમનીતિથી સપુરુષોનાં તપ-ધ્યાનાદિ પ્રશસ્તા=પ્રશંસાપાત્ર) અને સ્વફળસાધક(=મોક્ષરૂપ ફળનું કારણ) બને છે. આ પ્રમાણે “ધર્મમાં આગમનીતિ જ મુખ્ય છે” એ અહીં ઐદંપર્ય જાણવું. (૮૭૬) તથા दाणपसंसाईहिं, पाणवहाईओ उजुपयत्थत्ति । एए दोवि हु पावा, एवंभूओऽविसेसेणं ॥८७७॥
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy