SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ સૂત્રાર્થ : દુઃસ્વપ્નાદિનું કથન કરે. ।।૨૫/૨૫૧૫ : ટીકા ઃ 'दुःस्वप्नस्य' खरोष्ट्रमहिषाद्यारोहणादिदर्शनरूपस्य 'आदि' शब्दान्मातृमण्डलादिविपरीताતોજનાવિપ્રદઃ, તત્ત્વ ‘થન’ પુર્વાતિનિવેમિતિ ।।૨૫/૨૫।। ટીકાર્થ ઃ ‘દુઃસ્વપ્નસ્ય’ નિવેમિતિ ।। ગધેડો, ઊંટ, પાડાના આરોહણાદિ દર્શનરૂપ દુઃસ્વપ્નનું ગુરુ આદિને નિવેદન કરે. ‘ગાવિ’ શબ્દથી માતૃમંડલ આદિ વિપરીત આલોકનાદિનું ગ્રહણ કરવું=સ્વપ્નમાં માતૃમંડલ આદિને પોતે વિપરીત જોયું છે એવું કહે. ‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૨૫/૨૫૧॥ ભાવાર્થ: માતાપિતાદિને પોતે અલ્પ આયુષ્યક છે તેવો નિર્ણય થાય તે પ્રકારનાં પોતાને ખરાબ સ્વપ્નો આવે છે તેવું પ્રસંગે પ્રસંગે કોઈને સંશય ન થાય તે રીતે કહે. જે સાંભળવાથી તેના પ્રત્યેના સ્નેહના પરિણામવાળા જીવોને દીક્ષા આપવાની અનુજ્ઞાનો પરિણામ થાય. જેથી દીક્ષામાં સર્વનો ઉત્સાહ રહે અને કોઈના ચિત્તમાં . ક્લેશ આદિ ન થાય તેનો સમ્યક્ યત્ન કરે. II૨૫/૨૫૧॥ અવતરણિકા : तथा સૂત્ર ઃ - અવતરણિકાર્ય અને ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૨૫, ૨૬ - : - વિપર્યયનિક સેવા ।।૨૬/૨૦૨।। સૂત્રાર્થ વિપર્યય લિંગનું સેવન કરે. II૨૬/૨૫૨II ટીકા ઃ ‘विपर्ययः’ प्रकृतिविपरीतभावः, स एव मरणसूचकत्वात् 'लिङ्गम्,' तस्य 'सेवा' निषेवणं कार्यं येन स गुर्वादिजनः संनिहितमृत्युरयमित्यवबुध्य प्रव्रज्यामनुजानीते इति ।।२६ / २५२।।
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy