SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ ગાથા-૭૪ - પૌષધનું ફળ સબ્લોથપ્તતિઃ इत्यत्र 'प्रतिदिवसानुष्ठेये' इति पदस्य 'पुनः पुनरुच्चार्ये' इति तात्पर्यार्थमभिधाय तयोतयोर्निखिलदिवसव्यापित्वशङ्कां निवार्य 'पौषधोपवासातिथिसंविभागौ तु प्रतिनियतदिवसानुष्ठेयौ न प्रतिदिवसाचरणीयौ' इतिव्याख्यातवतां श्रीमतां हरिभद्रसूरिपादानामपि पौषधोपवासातिथिसंविभागौ दिवसे प्रतिनियतं सकृदेवानुष्ठातव्यौ न पुनः पुनरित्ययमेवार्थोऽभिप्रेतः । यदि च 'न प्रतिदिवसाचरणीयौ' इत्यस्य पदस्य पर्वान्यदिवसनिषेध - સંબોધોપનિષદ્ - તાત્પર્યાર્થ તરીકે ફરી ફરી ઉચ્ચારવા યોગ્ય' એમ કહ્યું. અને એમ કહેવા દ્વારા “આ વ્રતો આખા દિવસમાં વ્યાપ્ત છે' એવી શંકાનું નિવારણ કર્યું છે. ત્યાર બાદ “પૌષધોપવાસ - અતિથિસંવિભાગ પ્રતિનિયત દિવસમાં કરવા યોગ્ય છે, પ્રતિદિન કરવા યોગ્ય નથી.” આવું કહેનારા પૂ. શ્રી હરિભદ્રસૂરિજીને એ જ અર્થ અભિપ્રેત છે કે – પૌષધોપવાસઅતિથિસંવિભાગ દિવસમાં પ્રતિનિયત = એક વાર જ કરવા યોગ્ય છે, ફરી ફરી કરવા યોગ્ય નથી. જેમ કે એક વાર પૌષધ ઉચ્ચર્યો એટલે આખા દિવસરાત | દિવસ-રાત માટે વ્રતનું આચરણ થઈ ગયું. તેને ફરી ફરી ઉચ્ચરવાનો હોતો નથી. “પ્રતિદિવસ આચરવા યોગ્ય નથી.” આ પદની વ્યાખ્યા જો એવી કરો કે “પર્વ સિવાયના દિવસોમાં પૌષધ કરવાનો નિષેધ છે.” તો પૂર્વનું જે પદ છે કે, “ફરી ફરી ઉચ્ચારવા
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy