SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ ગાથા-૬૫ માંસની સર્વ અવસ્થામાં નિગોદ સમ્બોધસપ્તતિ: अथ चतुर्ष्वपि मद्यादिष्वविशेषेणानन्तजन्तुसंसक्तिमुक्त्वा मांसे पुनस्तां विशेषत आह - आमासु य पक्कासु य, विपच्चमाणासु मंसपेसीसु । सययं चिय उववाओ, भणिओ य निगोयजीवाणं ॥ ६५ ॥ . व्याख्या 'आमासु च ' अग्निनाऽसंस्कृतासु, तथा ‘પવવાસુ વ’. અગ્નિના સંતાસુ, તથા ‘વિપજ્ઞમાનાસુ’ अग्निना संस्क्रियमाणासु 'मांसपेशीषु' पललपिण्डिकासु 'सततमेव' निरन्तरमेव 'निगोदजीवानां निगोदरूपा ये जीवास्तेषां ‘उपपातः' उत्पत्तिस्तीर्थकृद्भिर्भणितः । यदवादिषु ' · સંબોધોપનિષદ્ - આ રીતે મદિરા વગેરે ચારેમાં સામાન્યથી અનંત જીવોની સંસક્તિનું નિરૂપણ કરીને, હવે માંસમાં તે વિશેષથી કહે છે કાચી અને પાકી રંધાતી માંસપેશીઓમાં નિગોદજીવોનો સતત જ ઉત્પાદ કહ્યો છે ।।૬૫) (સંબોધ પ્રકરણ ૧૧૯૧, સંવેગરંગશાલા ૭૧૨૮) કાચી = અગ્નિથી નહીં રાંધેલી. તથા પાકી = અગ્નિથી રાંધેલી તથા વિશેષથી પકાવાતી = અગ્નિથી રંધાતી એવી માંસપેશીઓમાં સતત જ = નિરંતર જ, નિગોદજીવોનો = નિગોદરૂપ જે જીવો છે, તેમનો ઉપપાદ = ઉત્પત્તિ, તીર્થંકરોએ કહ્યો છે. યોગશાસ્ત્રમાં જે કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યે કહ્યું છે - કે જે તરત જ ઉત્પન્ન થયેલા અનંત જીવોની પરંપરાથી =
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy