SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ सम्बोधसप्ततिः ગાથા-૯ - પાર્શ્વસ્થાદિ અવંદનીય ७९ किंची सुहसायविगतिपडिबद्धो । तिहि गारवेहि मज्जति, तं બાળાદી અહા ંવું" ।। ‘તે' પાર્શ્વસ્થાવ્યોવન્દ્રનીયા:, વવ? ખિનમતે ન તુ તો 1 રૂતિ ગાથાર્થ: ॥8॥ अथ पार्श्वस्थादीन् वन्दमानस्य को दोष: ? इत्युच्यते સંબોધોપનિષદ્ જાણવો. ॥૨॥ (આ સ્થાને પ્રવચનસારોદ્વારમાં – પરતત્તિપવત્તી તિતિળો ય ફળમો અહા ંવો- એવો પાઠ ઉપલબ્ધ થાય છે. જેનો અર્થ છે - પપ્રવૃત્તિમાં તત્પર અને અસહનશીલ એ યથાછંદ છે.) જે સ્વચ્છંદમતિથી વિકલ્પિત આચરણ કરે, જે કંઇક સુખ-શાતા-વિગઇઓમાં પ્રતિબદ્ધ હોય, જે ત્રણે ગારવોમાં ગરકાવ થાય, તેને યથાછંદ તરીકે જાણ. ॥૩॥ (પ્ર.સા.૧૨૧,૧૨૨,૧૨૩, ગુરુતત્ત્વવિનિશ્ચય ૩-૯૯, ૧૦૦, ૧૦૧, શ્રાવકધર્મ વિધિ ૨૩,૨૪,૨૫) આ પાર્શ્વસ્થ વગેરે અવંદનીય છે, ક્યાં ? જિનશાસનમાં, લોકમાં નહીં. લોક તો વેષાદિ બાહ્યાડંબરને જોઇને વંદન કરતો હોવાથી તેમને વંદન કરે છે. આ પ્રમાણે ગાથાર્થ છે. ।। હવે પાર્શ્વસ્થ વગેરેને વંદન કરે, તેને કયો દોષ લાગે ? એ કહેવાય છે
SR No.022078
Book TitleSambodh Saptati Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy