SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ ગાથા-૯ - પાર્થસ્થાદિ અવંદનીય સવોયસપ્તતિ पडिबद्धो। इत्थिगिहिसंकिलट्ठो, संसत्तो संकिलट्ठो उ ॥२॥ पासत्थाईएसुं, संविग्गेसुं च जत्थ मिलतीओ । तहि तारिसओ भवती, पियधम्मो अहव इयरो उ ॥३॥" एषोऽसंक्लिष्टः । 'यथाच्छन्दोऽपि च' यथाच्छन्दो यथेच्छयैवागमनिरपेक्षं प्रवर्तते यः स यथाच्छन्दोऽभिधीयते, उक्तं च-"उस्सुत्तमायरंतो, उस्सुत्तं चेव पन्नवेमाणो । एसो उ अहाच्छंदो, इच्छाछंदो त्ति एगट्ठा ॥१॥ उस्सुत्तमणुवदिटुं, सच्छंदविगप्पियं अणणुवाति । परतत्ति पवत्तेतिं, ति णेय इणमो अहाछंदो ॥२॥ सच्छंदमतिविगप्पिय, – સંબોધોપનિષદ્ – સંક્લેશોથી યુક્ત છે, તે સંસક્તસંક્લિષ્ટ છે. |રા જે સંસક્ત, પાર્થસ્થ વગેરેમાં અને સંવિગ્ન વગેરેમાં જ્યાં મળે, ત્યાં તેમના જેવો થાય અથવા તો જે ધર્મપ્રિય હોય = જેને ધર્મ પ્રત્યે પક્ષપાત હોય તે અસંક્લિષ્ટ છે. ૩ (પ્રવચનસારોદ્ધાર ૧૧૮, ૧૧૯, ૧૨૦) જે સ્વેચ્છાથી જ આગમ-નિરપેક્ષ પ્રવૃત્તિ કરે, તે યથાછંદ કહેવાય છે. કહ્યું છે કે – જે ઉસૂત્રનું આચરણ કરે અને ઉત્સુત્રની જ પ્રજ્ઞાપના કરે, તે યથાવૃંદ છે. ઇચ્છા અને છંદ – આ બંને સમાનાર્થી શબ્દો છે. તેના ઉસૂત્ર, અનુપદિષ્ટ (શાસ્ત્રોથી અવિહિત), સ્વેચ્છાથી વિકલ્પિત, સુવિહત પંરપરાને નહીં અનુસરતા એવા આચારને જે પરતપ્તિકારક (પારકી પંચાત કરનાર) પ્રવર્તાવે તે યથાછંદ
SR No.022078
Book TitleSambodh Saptati Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy