SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ 3 5 GT ૨૪૪ ગાથા-૪૭ - અતિદુષ્ટ મિથ્યાત્વ સિન્ડ્રોથસપ્તતિઃ एवं लोइयमिच्छं, देवगयं गुरुगयं च परिहरिउं । लोउत्तरे वि वज्जइ, परतित्थियसंगहियबिंबे ॥२२॥ जत्थ जिणमंदिरंमि वि, निसि प्पवेसोऽबलाण समणाणं । वासो य नंदिबलदाण न्हाणनटं पइट्ठा य ॥२३॥ तंबोलाई आसायणाओ जलकीलदेवअंदोलं । लोइयदेवगिहेसु व, वट्टइ असमंजसं एवं ॥२४॥ तत्थवि सम्मद्दिट्ठीण सायरं सम्मरक्खणपराण । उस्सुत्तवज्जगाणं, कप्पइ सवसाण नो गमणं ॥२५॥ एसो चेव विसेसो, हराइभवणाओ अरिहभवणस्स । एगत्थ जं विहीए, – સંબોધોપનિષદ્ - તેને ભોજન વગેરે કરાવવું. (૨૧ી. આ રીતે દેવગત અને ગુરુગત એવા લૌકિક મિથ્યાત્વનો ત્યાગ કરીને પરતીર્થિક વડે સંગૃહીત એવા બિંબરૂપ લોકોત્તર વિષયમાં પણ મિથ્યાત્વનો ત્યાગ કરાય છે. રર જે જિનાલયમાં પણ રાત્રે સ્ત્રીઓ અને શ્રમણોનો પ્રવેશ થતો હોય, નંદી બળદોનો નિવાસ થતો હોય, સ્નાન, નૃત્ય અને પ્રતિષ્ઠા થતી હોય, f/૨૩ જે જિનાલયમાં તાંબૂલ ખાવું વગેરે રૂપ આશાતનાઓ થતી હોય, જલક્રીડા, દેવહિંચકો વગેરે લૌકિક દેવાલયોની જેમ અનુચિત ચેષ્ટાઓ થતી હોય /૨૪ો ત્યાં પણ આદર સાથે સમ્યત્વના રક્ષણમાં તત્પર, ઉસૂત્રવર્જક અને સ્વવશ એવા સમ્યગ્દષ્ટિઓને જવું કલ્પતું નથી. રપા આ જ તો શંકર વગેરેના મંદિર કરતા જિનાલયનો વિશેષ છે કે એકમાં જે વિધિથી કરાય છે,
SR No.022078
Book TitleSambodh Saptati Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy