SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ श्रामण्योपनिषद् ઢાળ-૧૦ બ્રહ્મચર્ય દશમો કહોજી, મુનિવર કેરો ધર્મ, સકલ સુકૃતનું સાર છેજી, ઈહ પરભવ લહે શર્મ, બલિહારી તેહની, શીલ સુગંધા સાધુ. ૧ માત-પિતા ધન તેહનાજી, ધન ધન તસ અવતાર, વિષયવિષે નવિ ધારિયાજી, અનુભવ અમૃત ભંડાર. બલિહારી) ૨ દારિક વૈક્રિય તણાજી, નવ નવ ભેદ અઢાર, કૃત કારિતને અનુમતેજી, મન-વચ-કાય વિચાર. ' બલિહારી) ૩ સંજ્ઞાદિક યોગે કરીજી, જે હોય સહસ અઢાર, શીલરથ કહીએ તેહનેજી, સજઝાયાદિ વિચાર. બલિહારી૦ ૪ સમિતિ ગુપ્તિને ભાવતાંજી, ચરણ-કરણ પરિણામ, આવશ્યક પડિલેહણાજી, અહર્નિશ કરે (શહે) સાવધાન. બલિહારી૫ સામાચારી દશવિધેજી, ઈચ્છાદિક ચક્રવાલ, પદવિભાગ નિશીથાદિકેજી, ઓઘ પ્રમુખ પરનાલ. બલિહારી૦ ૬ સદાચાર એમ દાખીયેજી, શીલ સરૂપે નામ, એણીપરે ત્રિવિધ જે ધરેજી, તે ગુણ રયણ નિધાન. બલિહારી) ૭
SR No.022076
Book TitleShramanyopnishad
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages144
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy