SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ८० આદરો એ ગુણ સંતો રે, તરે સહુથી આગળો; ભાંજે એહથી અત્યંતો રે, ભવ ભય આમળો. મુનિજન સાંભળો નહિ પરદર્શનમાંહિ; સત્ય ચતુર્વિધ જિન કહે, અવિ સંવાદ તે યોગ જે, નયગમ ભંગ પ્રવાહી રે. મુનિજન સાંભળો૦ મૈત્યાદિક ગુણ જેહ; નિર્વહેવું તેમ તેહ રે. મૂલોત્તર વ્રત ભેદ જે, જિણવિધ જેમ અંગીકર્યુ, श्रामण्योपनिषद् સત્ય સુકૃતનો સુરતરૂ, તપ તુલના પણ નવિ કરે, ૨ મુનિજન સાંભળો૦ ૪ અકુટિલતા ભાવે કરી, મન-વચ-તનુ નિરમાય; એ ચવિહ સત્યે કરી, આતમ ગુણ સ્થિર થાય રે. મુનિજન સાંભળો ૫ જેમ ભાખે તિમ આચરે, શુદ્ધપણે નિર્લોભ; ગુણરાગી નિયતાદિકે, નિજરૂપે થિર થોભ રે. મુનિજન સાંભળો ૬ સત્યે સત્ત્વપણું વધે, સત્વે સહજ સ્વભાવ; પ્રકટે નિકટ ન આવહિ, દુર્ધ્યાનાદિ વિભાવ રે. મુનિજન સાંભળો ૭ ધર્મ તણો ધુરિ કંદ; દૂરે ભવ ભય ફંદ રે. મુનિજન સાંભળો૦ ૮
SR No.022076
Book TitleShramanyopnishad
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages144
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy