SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ श्रामण्योपनिषद् || મંગલમ્ | ઐન્દ્ર = આત્માની આ પરમ જ્યોતિને હું નમન કરું છું કે જે દશવિધ શ્રમણધર્મની પ્રાપ્તિથી પ્રગટી છે. જે જ્યોતિનો ઉદય થતાં અંધકારો તો કદી નથી જ રહેતા, પ્રકાશો પણ નથી રહેતા (પ્રકાશો પણ ઝાંખા પડી જાય છે.) | ક્ષમા // જેઓ જગતમાં સહનશીલ મુમુક્ષુઓના પ્રથમ ઉદાહરણ છે, એવા શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીની અમે ઉપાસના કરીએ છીએ. ૧/l. તે મારો ઉપકારી છે કે થશે) માટે મારે સહન કરવું જોઈએ, આ ક્ષમાનો પ્રથમ ભેદ દેખાડ્યો છે, જે કૃતજ્ઞ વગેરે આત્માઓમાં હોય છે. રા જો હું સહન નહીં કરું, તો આ મારા પર અપકાર કરશે. માટે મારે સહન કરવું જોઈએ. આ ક્ષમાનો બીજો પ્રકાર છે. જે દુ:ખભીરુ જીવોમાં સુલભ છે. તેવી
SR No.022076
Book TitleShramanyopnishad
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages144
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy