SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ જ जीवदयाप्रकरणम् - सव्वभूयप्पभूअस्स सम्मं भूयाई पासओ । पिहियासवस्स दंतस्स पावं कम्मं न बंधइ - इति (दशवैकालिके ४०) । इतोऽपि हिंसा त्याज्येत्याह - धम्मो अत्थे कामो 'अण्णे जे एवमाइया भावा । હર હરંતો નીયં ૩મયં હિંતો નો રેડ રૂા. सत्येव जीविते धर्मादिभावसम्भवात्तदपहारे तद्धरणं तद्दाने च तदानमुन्नेयम् । किञ्च - સર્વ જીવોમાં પોતાના આત્માની સમાનતા માને, આ રીતે સમ્યક્ રીતે જીવોને જુએ, જેના આશ્રવો ઢંકાઈ ગયા છે, અને જે જિતેન્દ્રિય છે, તેને પાપકર્મ બંધાતું નથી. (દશવૈકાલિકે ૪૦). આ અન્ય કારણથી પણ હિંસાનો ત્યાગ કરવો જોઈએ, એ કહે છે – ધર્મ, અર્થ, કામ અને અન્ય પણ જે આવા ભાવો છે, તે સર્વને જીવન હરી લેનાર હરી લે છે અને અભયદાન કરનાર મનુષ્ય તે સર્વ ભાવોને આપે છે. | ૩૦ || હરણમાં તેમનું હરણ થાય છે, અને જીવનના દાનમાં તેમનું દાન થાય છે, એમ સમજવું. વળી – १. ग - अन्ने
SR No.022068
Book TitleJivdaya Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages136
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy